દિવસમાં બે વાર આ મંદિરમાં ભોલેનાથ આપે છે દર્શન,સમુદ્ર પોતે કરે છે ભગવાન શિવનો અભિષેક
ભારતમાં અનેક શિવ મંદિરો છે. પરંતુ આમાંથી કેટલાક એવા છે જ્યાં અજીબો-ગરીબ પ્રવૃત્તિઓ થાય છે, જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. સ્તંભેશ્વર મહાદેવ મંદિર તેમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં દિવસમાં બે વાર દેખાય છે, અને આ દરમિયાન મંદિર સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી જાય છે. તમે કદાચ આ મંદિર વિશે નહીં […]