સુપ્રીમ કોર્ટ હવે મંદિર-મસ્જિદ સંબંધિત નવા કેસ સ્વીકારશે નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પૂજા સ્થળ કાયદા પર સુનાવણી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ કોર્ટ મંદિર-મસ્જિદ સંબંધિત કોઈ નવા કેસને સ્વીકારશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી અમે આ […]