1. Home
  2. Tag "temple"

રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું આ મંદિર,જાણો વધુ માહિતી

ભારતમાં લોકોની ભગવાન પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા એટલી બધી છે કે તેનો અંદાજ લગાવી શકાય નહી, અને સામે દાન પણ લોકો મંદિરમાં એટલું કરે છે કે જેનો અંદાજ લગાવવો અશક્ય બરાબર છે. આવામાં જો વાત કરવામાં આવે આંધ્રપ્રદેશમાં દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાના મંદિરની કે જે 135 વર્ષ જૂનું છે તો ત્યાં કરન્સી નોટો અને […]

અહીં પડી હતી માતા સતીની જમણી આંખ,મહર્ષિ વિશ્વામિત્રએ રાખ્યું હતું આ મંદિરનું નામ

બિહારમાં રોહતાસ જિલ્લાના સાસારામમાં સ્થિત મા તારાચંડીના મંદિરમાં પૂજા કરનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.સાસારામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે કૈમુર પહાડીની ગુફામાં મા તારાચંડીનું મંદિર છે.આ મંદિરની આસપાસ પર્વતો, ઝરણાં અને અન્ય પાણીના સ્ત્રોત છે.આ મંદિર ભારતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક છે. અહીં દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. જો કે આખું વર્ષ […]

નવરાત્રિ પહેલા ઘરના મંદિરને આ રીતે કરો સાફ

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહી છે.આ નવ દિવસોમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમના ઘરોમાં ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે.તહેવારોની સિઝનમાં સ્વચ્છતા પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે, માત્ર ઘર જ નહીં મંદિરની પણ સફાઈ કરવી જરૂરી છે.કારણ કે ઘરના મંદિરમાં અગરબતીની રાખ, ટુકડા, લાઇટ, સળગવાના નિશાન […]

બ્રિટનઃ મુસ્લિમ કટ્ટરપંથીઓએ મંદિરનો ભગવો ઝંડાને ફાડી તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ એશિયા કપની સિરીઝમાં ભારત સામે પાકિસ્તાનના પરાજયના પડઘા બ્રિટનમાં પડ્યાં છે. બ્રિટનના લેસ્ટરમાં પાકિસ્તાનના કટ્ટરપંથી મુસ્લિમોએ હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમજ એક શિવ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમજ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઈસ્લામિક કટ્ટરપંથીઓ […]

કૃષ્ણ જન્મોત્સવઃ રાજસ્થાનના આ મંદિરમાં ભગવાન જન્મ સમયે 21 તોપની સલામી અપાય છે

નવી દિલ્હીઃ દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. બાલ ગોપાલની જન્મજયંતિ મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના રાજસમંદમાં એક 400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની જન્મજયંતિ અનોખી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તો 400 વર્ષથી આ પરંપરાનું પાલન કરે છે. બીજા દિવસે મંદિરમાં […]

આ મંદિરના છે અજીબો ગરીબ રહસ્યો, સેંકડો વર્ષોથી 9 ડિગ્રીના ખૂણા પર નમેલું

ભારતમાં ઘણા સદીઓ પુરાણા મંદિર આવેલા છે.જેમાંનું એક એવું મહાદેવનું મંદિર છે.જ્યાં પૂજા કરવાથી શ્રાપ મળે છે.આ મંદિર વારાણસીમાં આવેલું છે.જે લગભગ 400 વર્ષ જુનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રત્નેશ્વર મહાદેવ મંદિર રહસ્યોથી ભરાયેલું છે.તે મણિકર્ણિકા ઘાટ હેઠળ બાંધવામાં આવ્યું છે. ઘાટની નીચે હોવાને કારણે આ મંદિર વર્ષમાં 8 મહિના ગંગાજીમાં અડધું ડૂબી રહે […]

આ મંદિરમાં પથ્થરોથી દેવી માતા થાય છે પ્રસન્ન,કારણ જાણીને લાગશે નવાઈ

દેશમાં ઘણા મંદિરો આવેલા છે.જ્યાં લોકો દ્વારા પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે.પરંતુ દેશમાં એક એવું પણ મંદિર છે,જ્યાં લોકો ફૂલહાર કે નારિયેળ નહીં પરંતુ પથ્થર ચઢાવે છે.જાણીને નવાઈ લાગશે ? પરંતુ દેશમાં એક એવું પણ મંદિર છે. છત્તીસગઢના બિલાસપુર શહેરથી માત્ર 5 કિલોમીટરના અંતરે માતા બગદાઈ ગામ ખમતરાઈથી પ્રાચીન સમયથી બિરાજમાન છે.અહીં માતા બગદાઈને પથ્થરો […]

દેશનું એક એવુ મંદિર કે જે આઠ મહિના સુધી પાણીમાં જ રહે છે,જાણો તેના વિશે

દેશમાં જ્યારે પણ કોઈ ફરવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ હોય છે મંદિર, આ આપડા દેશની સંસ્કૃતિ છે અને વિચાર છે કે જ્યાં લોકોને ફરવાનું મન થાય ત્યારે તે પવિત્ર જગ્યા પર જવાનું પસંદ કરે છે. દેશમાં દરેક મંદિરનો ઈતિહાસ અલગ અલગ છે આવામાં ભારતનું આ એક મંદિર કે જે 8 મહિના સુધી પાણીમાં […]

ઔરંગઝેબે મંદિર તોડવાની સાથે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો !

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુઘલ શાસક ઔરંગઝેબ ઉપર લખાયેલી બુકમાં ચોંકાવનારા ખુલાસા કરયાનું ચર્ચાઈ રહ્યું છે. ઔરંગઝેબ દ્વારા હિન્દુ મંદિર અને શૈક્ષણિક સંસ્થાઓ તોડ્યા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાના આદેશ કર્યા હતા અને મથુરા અને વૃંદાવનનું નામ બદલવાના […]

ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ સાંપ્રદાયિક અથડામણ નહીં થઈ હોવાનો દાવો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યો હતો. તેમજ જ નહીં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code