1. Home
  2. Tag "Temples"

સૂર્ય ભગવાનના સૌથી મોટા મંદિરો કે જ્યાં દરેક ક્ષણ ભગવાન ભાસ્કરના આશીર્વાદ વરસે છે

આપણા જીવનમાં સૂર્ય ભગવાનનું મહત્વ માત્ર કોઈ શાસ્ત્રોમાં નથી, પરંતુ વિજ્ઞાને પણ આ વાત સાબિત કરી છે. સૂર્ય એટલે કે ભગવાન સૂર્ય ભારતના નવ ગ્રહોમાંથી એક છે. જીવનમાં તેનું મહત્વ સમજીને કદાચ સૂર્ય મંદિરો બાંધવામાં આવ્યા હતા. તે જ સમયે, દેશમાં સૂર્ય ભગવાનના આવા ઘણા પ્રખ્યાત મંદિરો છે, જે દરરોજ દર્શન આપે છે, જેને જોવા […]

અયોધ્યા બાદ કર્ણાટકમાં પણ ભવ્ય રામ મંદિર બનશે, તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરશે

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી આશા છે. દરમિયાન હવે અયોધ્યા બાદ કર્ણાટકમાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવામાં આવશે. આ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી. તેમજ તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરવામાં આવશે.  ધાર્મિક […]

મહાશિવરાત્રી 2023: ભારતમાં જ નહીં,દેશની બહાર પણ શિવના સુંદર મંદિરો છે,અહીં જાણો

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીની સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.લોકો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડે છે.જો કે, ભારતની બહાર પણ કેટલાક એવા મંદિરો છે જ્યાં શિવના દર્શન કરવા માટે લોકોની ભીડ રહે છે. તેમના વિશે જાણો… ઓસ્ટ્રેલિયામાં મુક્તિ ગુપ્તેશ્વરઃ ભારતથી દૂર ઓસ્ટ્રેલિયામાં પણ શિવના ભક્તો ઓછા નથી. […]

તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો

બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. […]

બાંગ્લાદેશના ગૃહમંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક મળી, લઘુમતીઓ અને મંદિરો ઉપર હુમલા મુદ્દે ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો […]

મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે. મંદિરોના સંચાલનને રાજનીતિ અને પાર્ટી લાઇનથી અલગ કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપન સમિતિઓમાં કોઈપણ શાસક પક્ષના ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને સામેલ કરવાની પ્રથાનો અસ્વિકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે શ્રી સાંઈબાબા […]

આ મંદિરો નાના ઘરોમાં સરળતાથી થશે ફિટ,શાનદાર ડિઝાઇન પર નાખો એક નજર

ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાનું ઘર છે.પૂજા સ્થળ અથવા મંદિર એ એવી જગ્યાએ હોય છે જ્યાં પૂજા કરવાથી આપણને દરેક પ્રકારની ચિંતાઓ કે પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેથી, ઘર બનાવતી વખતે, પરિવાર પૂજા રૂમ પર ખૂબ ધ્યાન આપે છે. જો કે કેટલાક ઘરોમાં જગ્યાના અભાવે મંદિર રાખવું મુશ્કેલ બની જાય છે. જો તમને પણ આવી […]

શ્રધ્ધા અને આસ્થાથી શ્રીકૃષ્ણના આ મંદિરોના દ્વારે જતા ભક્તોના ચમકી જાય છે નસીબ

જે રીતે ભગવાન ભોલેનાથના ભક્તોની સંખ્યા કરોડોમાં છે જેને માપી શકાય નહી તેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ ભક્તોની સંખ્યા કરોડોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાથી તો ભાગ્ય કોઈ વ્યક્તિ આ વિશ્વમાં અજાણ હશે એવામાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો કહે છે કે આજે પણ ભારત દેશમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરમાં જો આસ્થા અને શ્રધ્ધાથી પ્રાર્થના કરો તો ભગવાન […]

આજે જન્માષ્ટમીનો પર્વ,મથુરા-વૃંદાવન સહિત દેશભરના મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા

દિલ્હી:અમૃતસરમાં શ્રી કૃષ્ણ ‘જન્માષ્ટમી’ ના તહેવારની પૂર્વસંધ્યાએ ભક્તોને પ્રબુદ્ધ દુર્ગિયાના મંદિરનો ભવ્ય નજારો મળ્યો. ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. ‘જનમાષ્ટમી’પર્વ પર કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરે ‘જન્માષ્ટમી’ની પૂર્વ સંધ્યા પર પૂજા-અર્ચના માટે ભક્તોની ભીડ ઉમટી હતી.ભક્તો લાંબી કતારોમાં પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં ‘જનમાષ્ટમી’ તહેવારની ઉજવણી દરમિયાન એક બાળક કૃષ્ણ આકર્ષણનું […]

શું ભગવાન પગરખા અને દારુ ચઢાવવાથી પ્રસન્ન થાય?,તો આ મંદિરો વિશે વાંચો

એવુ કહેવામાં પગરખા સોનાના હોય તો પણ તે છેલ્લે તો પગરખા જ રહે છે અને તેને ભગવાનના મંદિરમાં ન રખાય અને જે વસ્તુ માનવતાનો નાશ કરે છે તે વસ્તુને ભગવાનને અર્પણ ન કરાય, એટલે કે દારુ કે એવી કોઈ વસ્તુ ભગવાનને અર્પણ ન કરાય, પણ ભારતમાં કેટલાક મંદિર એવા પણ છે કે જ્યાં લોકો ભગવાનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code