શું ભગવાન પગરખા અને દારુ ચઢાવવાથી પ્રસન્ન થાય?,તો આ મંદિરો વિશે વાંચો
એવુ કહેવામાં પગરખા સોનાના હોય તો પણ તે છેલ્લે તો પગરખા જ રહે છે અને તેને ભગવાનના મંદિરમાં ન રખાય અને જે વસ્તુ માનવતાનો નાશ કરે છે તે વસ્તુને ભગવાનને અર્પણ ન કરાય, એટલે કે દારુ કે એવી કોઈ વસ્તુ ભગવાનને અર્પણ ન કરાય, પણ ભારતમાં કેટલાક મંદિર એવા પણ છે કે જ્યાં લોકો ભગવાનને […]


