1. Home
  2. Tag "Temples"

બાંગ્લાદેશના ગૃહમંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક મળી, લઘુમતીઓ અને મંદિરો ઉપર હુમલા મુદ્દે ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો […]

મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે. મંદિરોના સંચાલનને રાજનીતિ અને પાર્ટી લાઇનથી અલગ કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપન સમિતિઓમાં કોઈપણ શાસક પક્ષના ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને સામેલ કરવાની પ્રથાનો અસ્વિકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે શ્રી સાંઈબાબા […]

આ મંદિરો નાના ઘરોમાં સરળતાથી થશે ફિટ,શાનદાર ડિઝાઇન પર નાખો એક નજર

ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાનું ઘર છે.પૂજા સ્થળ અથવા મંદિર એ એવી જગ્યાએ હોય છે જ્યાં પૂજા કરવાથી આપણને દરેક પ્રકારની ચિંતાઓ કે પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેથી, ઘર બનાવતી વખતે, પરિવાર પૂજા રૂમ પર ખૂબ ધ્યાન આપે છે. જો કે કેટલાક ઘરોમાં જગ્યાના અભાવે મંદિર રાખવું મુશ્કેલ બની જાય છે. જો તમને પણ આવી […]

શ્રધ્ધા અને આસ્થાથી શ્રીકૃષ્ણના આ મંદિરોના દ્વારે જતા ભક્તોના ચમકી જાય છે નસીબ

જે રીતે ભગવાન ભોલેનાથના ભક્તોની સંખ્યા કરોડોમાં છે જેને માપી શકાય નહી તેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ ભક્તોની સંખ્યા કરોડોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાથી તો ભાગ્ય કોઈ વ્યક્તિ આ વિશ્વમાં અજાણ હશે એવામાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો કહે છે કે આજે પણ ભારત દેશમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરમાં જો આસ્થા અને શ્રધ્ધાથી પ્રાર્થના કરો તો ભગવાન […]

આજે જન્માષ્ટમીનો પર્વ,મથુરા-વૃંદાવન સહિત દેશભરના મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા

દિલ્હી:અમૃતસરમાં શ્રી કૃષ્ણ ‘જન્માષ્ટમી’ ના તહેવારની પૂર્વસંધ્યાએ ભક્તોને પ્રબુદ્ધ દુર્ગિયાના મંદિરનો ભવ્ય નજારો મળ્યો. ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. ‘જનમાષ્ટમી’પર્વ પર કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરે ‘જન્માષ્ટમી’ની પૂર્વ સંધ્યા પર પૂજા-અર્ચના માટે ભક્તોની ભીડ ઉમટી હતી.ભક્તો લાંબી કતારોમાં પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં ‘જનમાષ્ટમી’ તહેવારની ઉજવણી દરમિયાન એક બાળક કૃષ્ણ આકર્ષણનું […]

શું ભગવાન પગરખા અને દારુ ચઢાવવાથી પ્રસન્ન થાય?,તો આ મંદિરો વિશે વાંચો

એવુ કહેવામાં પગરખા સોનાના હોય તો પણ તે છેલ્લે તો પગરખા જ રહે છે અને તેને ભગવાનના મંદિરમાં ન રખાય અને જે વસ્તુ માનવતાનો નાશ કરે છે તે વસ્તુને ભગવાનને અર્પણ ન કરાય, એટલે કે દારુ કે એવી કોઈ વસ્તુ ભગવાનને અર્પણ ન કરાય, પણ ભારતમાં કેટલાક મંદિર એવા પણ છે કે જ્યાં લોકો ભગવાનને […]

ગુજરાતના મંદિરમાં ભક્તો મીઠાઈ, લાડુ કે નારિયેળ નહીં પણ પાણીની બોટલ ચઢાવે છે, જાણો કારણ

ગુજરાતમાં એક એવું મંદિર છે, જ્યાં મન્નત પૂર્ણ થવા પર લોકો પાણીની બોટલ ચઢાવે છે.આ મંદિર ગુજરાતના પાટણમાં છે. પાટણથી મોઢેરા જવાના રસ્તે લોકો રસ્તાની બાજુમાં થોડીક ઇંટો રાખીને બનાવેલા મંદિરમાં પાણીની બોટલ ચઢાવે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિરોમાં લોકો લાડુ, ખીર ચઢાવે છે, પરંતુ અહીં પ્રસાદના […]

દેશનું એક એવું મંદીર,જ્યાં આવનાર ભક્તોને પ્રસાદમાં મળે છે આ વસ્તુ

સામાન્ય રીતે મંદિરોમાં, ભગવાનને ભોગ, મિસરી, કિસમિસ, એલચીના દાણા, સીંગના દાણા, લાડુ અથવા કોઈપણ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની કે સેન્ડવીચ ખાધી છે? , જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકોને […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

ગુજરાત કોંગ્રેસ પણ હવે સોફ્ટ હિન્દુત્વના માર્ગે, મંદિરોમાં મહા આરતીના કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે રાજકિય પક્ષોએ પ્રયાસો શરૂ કર્યા છે. ચૂંટણીમાં જે તે સમાજના મતો વધુ પ્રભાવી બનતા હોય છે. ઉપરાંત ભાજપે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને સફળતા મેળવી છે. ત્યારે ભાજપને પગલે કોંગ્રેસને પણ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાની ફરજ પડી રહી છે, ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code