નવરાત્રીના દિવસોમાં આ મંદિરોના કરવા જોઈએ દર્શન,આ છે કારણ
આપણા ધર્મમાં દરેક દેવીને માતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે, દરેક સ્થળો પર માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જામતી હોય છે પણ ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક મંદિરોની કે જે મંદિરો સાથે ભક્તોની અપાર અને અતૂટ શ્રધ્ધા જોડાયેલી છે, તો એ આ પ્રમાણે છે અને નવરાત્રીમાં આ મંદિરોમાં ખાસ દર્શન કરવા જવું […]