તિબેટમાં ગોઝારા ભૂકંપથી 53 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની દહેશત
ભૂકંપમાં અનેક સ્થળોએ થયું ભારે નુકશાન ભૂકંપમાં 63થી વધારે લોકો ઈજાગ્રસ્ત ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીઃ તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપમાં 53 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર […]