1. Home
  2. Tag "Terrorism Unacceptable"

પેલેસ્ટાઈન મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ રોમના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે સંયુક્ત સત્રમાં ઈઝરાયલ અને હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન પણ જરૂરી છે. સંયુક્ત સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે, 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદનું મોટું કૃત્ય હતું. સમગ્ર વિસ્તારમાં તણાવ છે. યુદ્ધને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code