1. Home
  2. Tag "terrorism"

‘આતંકવાદ સામેની લડાઈમાં દેશો વચ્ચે એકતા જરૂરી છે’, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહીં તેમણે આતંકવાદ વિરુદ્ધ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં દેશો વચ્ચે એકતા જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આતંકવાદ સામેની લડાઈમાં વૈશ્વિક સમુદાયની સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે કહ્યું […]

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા

નવી દિલ્હીઃ ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા છે.ભારત અને મલેશિયા એ, પ્રથમ સત્તાવાર સ્તરની સુરક્ષા વાટાઘાટોમાં આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કાર્યકરવા માટે સંમતિ દર્શાવી છે.ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મલેશિયાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડાયરેક્ટર જનરલ રાજા દાતો નુશિરવાન બિન જૈનલ આબિદિન દ્વારા સુરક્ષા […]

મુંબઈ આતંકવાદી હુમલાની વરસી: આતંકવાદને ખતમ કરવા માટે એકતા અને સંકલ્પ માટે સીએમ યોગીનું આહવાન

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદને ખતમ કરવા માટે એકતા અને સંકલ્પ માટે હાકલ કરી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલાની વરસી પર, મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે અમે ભારત માતાના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમણે તેમના જીવનનું બલિદાન […]

આતંકવાદ સામે ભારત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ 26/11ની 16મી વરસી પર અમિત શાહે x પર પોસ્ટ કરી છે લખ્યું કે આતંકવાદ સમગ્ર માનવ સભ્યતા પર કલંક છે. આતંકવાદ સામે મોદી સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છે અને આજે ભારત આતંકવાદ વિરોધી પહેલોમાં વિશ્વ અગ્રેસર બની ગયું છે. આજે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 16મી વરસી છે. આ પ્રસંગે ગૃહમંત્રી […]

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે. કોલંબિયા […]

આતંકવાદ અને દેશના દુશ્મનો સામે તમામ ભારતીયોએ એક થવું જોઈએઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે’ ના નારાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે લોકોએ આ સૂત્રનું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ અને દેશના દુશ્મનો અને આતંકવાદ સામે એક થવું જોઈએ. ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ ગઠબંધન સરકાર સત્તામાં પરત ફરશે. નીતિન ગડકરીએ […]

આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ NIA દ્વારા આયોજિત બે દિવસીય ‘આતંક વિરોધી પરિષદ-2024’ના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે હું તે બધાને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને […]

મુસ્લિમ દેશો આતંકવાદ સામે લડવા માટે ઈસ્લામિક નાટોની રચના કરશે!

નવી દિલ્હીઃ આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે 25 થી વધુ મુસ્લિમ દેશો નાટોની જેમ જ એક સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું નામ ઇસ્લામિક નાટો હોઈ શકે છે. આ સંગઠન પણ નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે. જો કે આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ […]

આતંકવાદ અને કટ્ટરવાદ મામલે ડો. એસ.જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એક.જયશંકર પાકિસ્તાન પહોંચ્યાં હતા. જ્યાં એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, “SCO CHG બેઠક વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર તેમજ આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ સંમેલનમાં ભારતનું […]

વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર : ભારત

નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code