1. Home
  2. Tag "terrorist activity"

હમાસ મસ્જિદનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરતું હોવાનો ઈઝરાયલનો દાવો, વીડિયો કર્યો જાહેર

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન બંધનનો મુક્ત કરવા મામલે ઈઝરાયલ દ્વારા ચાર દિવસ યુદ્ધ વિરામનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ઈઝરાયલ દ્વારા હમાસના કૃત્યોને લઈને વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં હમાસના આતંકવાદીઓ મસ્જિદ જેવા ધાર્મિક સ્થળનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરવામાં આવતા હોવાનો દાવો કર્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો થયાનો દાવો કરવામાં આવ્યો છે. આતંકવાદી ઘટનાઓમાં લગભગ 42 ટકા જેટલો ઘટાડો થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટીકલ 370 દૂર કરવામાં આવ્યું હતું. […]

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે […]

જમ્મુ-કાશ્મીરઃ આતંતવાદી પ્રવૃતિ સહિતના ગંભીર બનાવોની તપાસ માટે SIAની સ્થાપના

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે ચરમપંથીઓ અને ઉગ્રવાદના સંબંધિત કેસની જલ્દી અને પ્રભાવશાળી તપાસ માટે નવી તપાસ એજન્સી સ્ટેટ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એસઆઈએ)ની સ્થાપના કરી છે. આ તપાસ એજન્સી અંગે સરકારે કહ્યું હતું કે, એસઆઈએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે કોઓર્ડિનેટ કરવા માટેની નોડલ એજન્સી હશે. જમ્મુ-કાશ્મર પોલીસના સીઆઈડી વિંગના પ્રમુખ જ એસઆઈએના ડાપયરેક્ટર હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code