1. Home
  2. Tag "Terrorist"

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે. ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા […]

જમ્મુ-કાશ્મીર: શોપિયાં એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. પોલીસના સિનિયર અધિકારી પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં સવારે આતંકવાદીઓના છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષા દળોએ સવારે ત્યાં વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરાયું. તેના કારણે […]

ઇઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે ફિલિસ્તીનના કટ્ટરપંથી સંગઠન હમાસ તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, અમે નિર્દોશ પીડિતોની સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાની ખબરથી ખુબ દુખ થયું છે. અમારી પ્રાર્થનાઓ નિર્દોશ પીડિતો અને તેમના પરિવારજનો […]

ત્રાસવાદીઓના નિશાના ઉપર ગુજરાત, દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ દિલ્હીમાંથી આઈએસઆઈએસના આતંકવાદીની એનઆઈએ દ્વારા ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયાં છે. આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ ઘટસ્ફોટ થયો છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓના નિશાના ઉપર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોની સાથે […]

કાશ્મીરઃ જંગલો-પીર પંજાલની ગુફાઓમાં છુપાયેલા આતંકીઓને ઠાર મારવા સેનાએ બદલી રણનીતિ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ભારતીય સુરક્ષા જળો અને આતંકવાદી વચ્ચે થડેલી અથળામણમાં ચારેક જવાનો શહીદ થયાં હતા. જ્યારે પાંચેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જો કે, સુરક્ષાદળોએ જંગલો અને પીર પંજાલની ગુફામાં છુપાઈને બેઠેલા આતંકીઓના ખાતમા માટે સુરક્ષા દળોએ વિશેષ રણનીતિ તૈયાર કરી છે. તેમજ આ ઓપરેશનને અંજામ આપવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. […]

જમ્મુ-કાશ્મીર: રાજૌરી એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર,એક જવાન શહીદ,લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ મોત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે ભારતીય સેનાની મહિલા લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે. વાસ્તવમાં કેન્ટ સેનાના સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યું હતું અને સૈનિકોને આતંકીઓની શોધમાં આગળ વધવામાં મદદ […]

J-K: બારામુલ્લામાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ,લશ્કર સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ

બારામુલ્લામાં લશ્કર સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હેન્ડ ગ્રેનેડ અને 30 AK-47 મળી આવી દિલ્હી: પોલીસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન પોલીસે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ અને AK-47ના 30 જીવતા કારતૂસ મળી આવ્યા છે. બારામુલ્લા પોલીસે જણાવ્યું કે 10 સપ્ટેમ્બરે લશ્કર […]

J-K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સેનાએ એક આતંકીનો ઠાર કર્યો

શ્રીનગર:પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના હેતુથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતુ રહેતું હોય છે. આવા જ એક પ્રયાસને સેનાના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. કુપવાડા જિલ્લામાં સેનાએ અંકુશ રેખા પર ભારતીય બાજુમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. સેનાના જવાનોએ પહેલા તેને પીછેહઠ કરવા કહ્યું પરંતુ જ્યારે તે ન માન્યો […]

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકીનો ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હતી. લગભગ 5 કલાક બાદ એક આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો છે. જોકે,આ ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુલગામ જિલ્લાના હુવરા ગામમાં એન્કાઉન્ટર થયું છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. સુરક્ષા દળોએ સ્થળને કોર્ડન […]

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં યુવકની ગોળી મારી હત્યા,આ આતંકી સંગઠને લીધી જવાબદારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દૂધ ખરીદવા બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા સોમવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ જમ્મુ ક્ષેત્રના ઉધમપુર જિલ્લાના દીપુ તરીકે થઈ છે, જે એક સર્કસમાં કામ કરતો હતો અને જંગલાત મંડી વિસ્તારમાં રહીને સર્કસ બતાવતો હતો. તેને સુરક્ષા આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code