1. Home
  2. Tag "terrorists killed"

પાકિસ્તાને ફરી ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો, ભારતે LoC પર આતંકવાદીઓને ઠાર માર્યા

આતંકવાદનું આશ્રયસ્થાન, પાકિસ્તાન, તેની નાપાક પ્રવૃત્તિઓથી બાકાત નથી. આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા દળોએ આ યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. 8 મેના રોજ, રાત્રે લગભગ 11 વાગ્યે, BAS એ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર […]

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં

આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય જવાન શહીદ સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી સમગ્ર વિસ્તારમાં આર્મીનું સર્ચ અભિયાન યથાવત નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડાના અસાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. આ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે, ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઇફલ્સના એક કેપ્ટન શહીદ થયાં છે. આ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી મૂઠભેદનો અંત – ત્રણ આંતકીઓનો ખાતમો 

જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકીઓનો ખાતમો આંતકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની મૂઠભેદ નો અંત શ્રાનગરમાં મંગળવારની રાતથી એન્કાઉન્ટર શરુ હતુ દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરનો અંત આવ્યો છે,વિતેલા  મંગળવારની મોડી રાત્રે સુરક્ષા દળોએને આંતકીઓ સંતાયેલા હોવાની માહિતી મળી હતી ત્યાર બાદ શ્રીનગરની સીમમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બુધવારે એન્કાઉન્ટર થયેલા સ્થળેથી ત્રણ મૃતદેહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code