1. Home
  2. Tag "terrorists"

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક નાગરિકનું મોત

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ અથડામણમાં એક નાગરિકનું મોત જમ્મુ અને કાશ્મીરના કુલગામની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.તે જ સમયે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું […]

પીઓકેમાં ધમધમતા આતંકવાદી કેમ્પોમાં 500-700 ત્રાસવાદી લઈ રહ્યાં છે તાલીમ

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આવે છે. એટલું જ નહીં આતંકવાદીઓને પોતાની જમીન પણ ઉપયોગ કરવા આપી છે. દરમિયાન પીઓકેમાં ધમધમતા આતંકવાદી કેમ્પમાં હાલ 500થી વધારે આતંકવાદીઓ તાલીમ લઈ રહ્યાં છે. એટલું જ નહીં ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે 150 જેટલા આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની પેરવીમાં હોવાનું જાણવા મળે છે. ભારતીય […]

કાશ્મીરઃ ISI અને આતંકવાદીઓ વચ્ચે 1988 જેવું ‘ઓપરેશન રેડ વેવ’ નામે કાવતરુ ઘડાયું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. આતંકવાદીઓ બિનકાશ્મીરી અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જમ્મુ-કાશ્મીરમાં અરાજક્તા ફેલાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદીઓ કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી 1988ની જેમ આતંક ફેલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આઈએસઆઈના અધિકારીઓ અને આતંકવાદી સંગઠનો વચ્ચે સપ્ટેમ્બર […]

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો,2 ઘાયલ

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો બે પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા શ્રીનગર:કાશ્મીરમાં પરપ્રાંતીયોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ બની છે.હવે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં બે મજૂરો ઘાયલ થયા છે. જોકે શરૂઆતમાં […]

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરીઓને રાજ્ય બહાર હાંકી કાઢવાનું આતંકવાદીઓનું સુનિયોજીત કાવતરું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા ઓજન્સીઓએ આતંકવાદીઓ અને આતંકવાદી પ્રવૃતિ સામે શરૂ કરેલી કાર્યવાહીને પગલે આતંકવાદીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાની હાજરી દર્શાવવા અને લોકોમાં ભય યથાવત રાખવા માટે આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. કાશ્મીરીઓને રાજ્યની બહાર હાંકી કાઢવાના ઈરાદે આતંકવાદીઓ સુનિયોજીત કાવતરુ ઘડીને નિર્દોશ નાગરિકોને નિશાન […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ આતંકવાદીઓ સામે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો […]

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં 3 દિવસમાં સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદને ખમત કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 3 દિવસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં ટીવી અભિનેત્રીની ગોળી મારીને હત્યા કરનારા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે હિટલિસ્ટ તૈયાર કર્યું, પંડિતો નિશાના ઉપર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બે હાઈબ્રિડ આતંકવાદીઓને મારક હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યાં હતા. પોલીસે આતંકવાદીઓ  પાસે 15 પિસ્ટલ, 30 મેગેજીન, 300 કારતુસ અને એક સાઈલેન્સર મળી આવ્યું હતું. આ હથિયારોનો ઉપયોગ ટાર્ગેટ કિલીંગમાં કરવાનો હતો. આતંકવાદીઓના નિશાના ઉપર કાશ્મીરી પંડિતો અને બિન-કાશ્મીરી હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને હિટલિસ્ટ તૈયાર […]

જમ્મુ-કાશ્મીર:અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હિંમતનો જડબાતોડ જવાબ આપ્યો છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું […]

જમ્મુ-કાશ્મીરઃ 30 વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો અને 14091 નાગરિકોના મોત થયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન જમ્મુ-કાશમીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા એજન્સીઓની અથડામણની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન 30 વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદી હુમલામાં સ્થાનિક નાગરિકોએ જીવ ગુમાવ્યાં હતા. વર્ષ 1990થી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની શરૂઆત થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code