1. Home
  2. Tag "terrorists"

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ,એક આતંકી ઢેર

સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર એક આતંકવાદી ઢેર અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં બની ઘટના શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાનું વર્ણન કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે,આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે આના લગભગ ચાર દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના […]

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓ સામે શરૂ કરી અંતિમ કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિગ્સના બનાવોમાં વધારો થયો છે. જેના પગલે સેના સહિત સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. પુંછ અને રાજોરી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અંતિમ પ્રહારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેંઢરના વન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેથી સ્થાનિકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સૂચના આપવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણઃ લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઘેરાયો

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પંપોરમાં દ્રાંગબલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. સુરક્ષાજનોના નિશાના ઉપર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક સહિત બે આતંકવાદીઓ હોવાનું જાણવા મળે છે. અથડામણ વચ્ચે સામ-સામે ગોળીબારનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો […]

ઘાટીમાં મૃત્યુ પામેલા નાગરિકોનો બદલો લેવામાં આવશે: મનોજ સિંહા

ઘાટીમાં આતંકી હુમલાઓની જમ્મૂ કાશ્મીરના LGએ કરી નિંદા ઘાટીમાં મૃત્યુ પામેલાનો બદલો લેવામાં આવશે આતંકવાદની આ ઇકોસિસ્ટમ નાશ પામશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ કાશ્મીર ઘાટીમાં વારંવાર આતંકી હુમલા થઇ રહ્યા છે. આ હુમલાની જમ્મૂ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નિંદા કરી છે. આતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે તેવું કહેતા તેઓએ […]

પાકિસ્તાની આતંકવાદી નેપાળના માર્ગે ISIની મદદથી ભારતમાં ઘુસ્યો, તહેવારોમાં હુમલાનું કાવતરુ

સ્પેશિયલ ટીમે આતંકવાદીની કરી હતી ધરપકડ ભારતમાં હુમલા માટે અપાઈ હતી ખાસ તાલીમ હુમલા માટે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના આદેશની રાહ જોતો હતો દિલ્હીઃ સ્પેશિટલ ટીમે ઝડપી લીધેલા પાકિસ્તાની આતંકવાદી અશરફ ઉર્ફે અલી અહમદ નૂરીની પોલીસે પૂછપરછ આરંભી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આતંકવાદી દિલ્હીમાં દશેરા અને દિવાળીની ઉજવણીને માતમમાં ફેરવાના કાવતરાને અંજામ […]

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર,શોપિયાંમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો શોપિયાંમાં 3 આતંકવાદી ઠાર એન્કાઉન્ટરમાં આતંકવાદીનો ખાત્મો શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સેનાના જવાનોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ,આ અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. અધિકારીઓએ દ્વારા જણાવવામાં […]

કાશ્મીરઃ બે શિક્ષકોની હત્યા પહેલા આતંકવાદીઓએ આઈડી કાર્ડ જોઈને કાશ્મીરી મુસ્લિમ નહીં હોવાની ખાતરી કરી હતી

દિલ્હીઃ શ્રીનગરમાં ઈદગાહ વિસ્તારમાં સરકારી સ્કૂલમાં થયેલી હત્યાઓને પગલે ખળભળાટ મચી ગયો છે. પરિસરની અંદર ઘુસેલા આતંકવાદીઓએ બે શિક્ષકોને નિશાન બનાવીને ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બંને ટીચરોના ઓળખપત્રો જોયા બાદ આતંકવાદીઓએ તેમની હત્યા કરી હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું. આતંકવાદીઓ આઈડી કાર્ડ જોયા ચોક્કસ કર્યું હતું કે, મહિલા પ્રિન્સિપાલ કાશ્મીરી શિખ સમુદાયની છે […]

કાશ્મીરમાં આતંકીઓના નિશાન પર લઘુમતીઓ, 100 લોકોનું બનાવ્યું હિટ લિસ્ટ

જમ્મૂ કાશ્મીરની શાંતિ ડહોળવા ફરીથી આતંકીઓ સક્રિય થયા લઘુમતીઓને કાશ્મીર છોડવા મજબૂર કરવા આતંકીઓ તેને નિશાન બનાવી રહ્યાં છે આતંકીઓએ શ્રીનગરના 100 લોકોનું હિટ લિસ્ટ બનાવ્યું નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી શાંતિને ડહોળવા માટે હવે આતંકીઓ સક્રિય થયા છે અને અનેક વિસ્તારોમાં હુમલો કરીને લોકોમાં ડર અને દહેશતનો માહોલ બનાવી રહ્યા […]

ઈસ્લામ અને મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે પાકિસ્તાનમાં યુવાનોને બનાવાય છે આતંકવાદી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કર-એ-તૈયબાના પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનમાં ગરીબીનો ફાયદો ઉઠાવીને નાણાની લાલચ અને ઈસ્લામ તથા મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે ગરીબ યુવાનોને આતંકવાદી બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો આતંકવાદીની પૂછપરછમાં થયો છે. એટલું જ નહીં પકડાયેલા આતંકવાદી અને તેના ગ્રુપને પાકિસ્તાનની સેનાના જવાનોએ હથિયારોની તાલીમ આપી હતી. આમ કાશ્મીરના નામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code