1. Home
  2. Tag "terrorists"

‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ […]

દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં હતા. બંને આતંકવાદીઓની લાશ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આતંકવાદીઓની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. મોડી રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણ સવારે પણ ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કુલગામના […]

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા. મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન ઉપર કર્યો હુમલો, 10 પોલીસ કર્મચારીઓના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના તહેસીલ દરબનના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અન્ય છ ઘાયલ થયા હતા. પ્રાદેશિક અખબારના અહેવાલો અનુસાર, પ્રાંતીય સરકારે 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની […]

દિલ્હીમાં હિજબુલનો આતંકવાદી ઝડપાયો

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા અજન્સીઓએ આતંકવાદ અને નકસ્લવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે આ આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં અનેક હત્યાઓના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. […]

ઈઝરાયલ યુદ્ધ: હમાસના 70થી વધુ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયેલના આક્રમક સૈન્ય અભિયાને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની કમર તોડી નાખી છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના 70માં દિવસે હમાસના આતંકવાદીઓની શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.  ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આપેલ નિવેદન અનુસાર, કમલ અડવાન હોસ્પિટલના વિસ્તારમાં હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. અહીં એન્કાઉન્ટરમાં […]

પાકિસ્તાનમાં આતંકીઓ ઉપદ્રવ યથાવતઃ ગણતરીના કલાકોમાં ચાર સ્થળો ઉપર બોમ્બ બ્લાસ્ટ, 9ના મોત

નવી દિલ્હીઃ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં આતંકવાદી હુમલાના સમાચાર આવે છે. દરમિયાન ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની હતી. આ હુમલાઓમાં બે જવાનો સહિત 9 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે અને ઘણા લોકો […]

આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક અધિકારી અને 3 જવાન શહીદ

દિલ્હી: પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર સેના પર તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો […]

ઈઝરાયલઃ લોકોને બંધક બનાવવા માટે આતંકવાદીઓને હમાસે મોટી લાલચ અપાઈ હતી

હમાસના લડવૈયાઓએ અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોમાંથી બે બંધકોને મુક્ત કર્યા હતા. રિલીઝ પહેલા જ હમાસના એક લડવૈયાની વીડિયો ક્લિપ બહાર આવી હતી. વીડિયોમાં, લડવૈયાઓએ દાવો કર્યો હતો કે, ઇઝરાયેલમાં લોકોને બંધક બનાવવાના બદલામાં તેમને દસ હજાર ડોલર અને એક એપાર્ટમેન્ટનું વચન આપવામાં આવ્યું હતું. લડવૈયાએ ​​એમ પણ કહ્યું કે, તેના હેન્ડલરોએ તેને કહ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code