1. Home
  2. Tag "Test Series"

ભારતીય ખેલાડીઓ પહેલા આ સિનિયર ક્રિકેટર ઈંગ્લેડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા જ ઈંગ્લેડ જશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેરાત થઈ ચૂકી છે, જેમાં શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે અને ઋષભ પંતને ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે આ શ્રેણી 20 જૂનથી શરૂ થશે, પરંતુ હવે ટીમ ઇન્ડિયાનો એક સિનિયર ખેલાડી ટીમના અન્ય સભ્યો […]

ઈંગ્લેન્ડના ખેલાડી જેક ક્રોલી અને ઓપી પોપની ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ખરી કસોટીઃ જ્યોફ્રી બાયકોટ

પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ વાત સાથે સહમત નથી કે ઇંગ્લેન્ડના જેક ક્રોલી અને ઓલી પોપે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હોવા છતાં તેમની ‘ટેકનિકલ અને માનસિક સમસ્યાઓ’ દૂર કરી છે અને માને છે કે તેમનો ખરો પડકાર આવતા મહિને ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓ ક્રોલી માટે ખૂબ જ […]

‘રોહિત અને કોહલીની ગેરહાજરીથી ઇંગ્લેન્ડને ફાયદો થશે’, મોઇને ટેસ્ટ શ્રેણી અંગે અભિપ્રાય વ્યક્ત કર્યો

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી કહે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેનોની ગેરહાજરીથી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડને ફાયદો થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતા મહિનાથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે અને તે પહેલા રોહિત અને કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણી સાથે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) […]

રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી નહીં રમે !

રોહિત શર્માએ છેલ્લા 6 મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમને બે ICC ટુર્નામેન્ટ જીતી છે દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં. તેમણે પોતે પોતાનું નામ આપવાનો ઇનકાર કર્યો છે. અહેવાલ મુજબ, રોહિત શર્માએ આ નિર્ણય લીધો છે. IPL 2025 પછી, ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો […]

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત

19મી સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ ટીમની સમાન નઝમુલ હુસૈનને સોંપાઈ નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી દિવસથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમની તાજેતારમાં જાહેરાત કરવામાં આવી હતી. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવ્યો છે. બાંગ્લાદેશે […]

ત્રણ દાયકા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈપીએલ રમાઈ રહી છે, આઈપીએલની બાદ આઈસીસી ટી 20 વર્લડકપનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ચાલુ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ અનેક ટુર્નામેન્ટ રમશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનું શિડ્યુલ જાહેર થયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમી છે. આ શ્રેણીમાં ડે-નાઈટ ટેસ્ટ […]

ભારત સામે ટેસ્ટ સીરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી લેશે સંન્યાસ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ડીન એલ્ગર નિવૃત્તિ લે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી એલ્ગરની છેલ્લી શ્રેણી હોઈ શકે છે. પરંતુ શા માટે 36 વર્ષીય એલ્ગરે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું? મીડિયા રિપોર્ટ્સ […]

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ડિસેમ્બરમાં રમશે વન-ડે અને ટેસ્ટ સિરીઝ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ સાથે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા 1લી ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જવા રવાના થશે. દરમિયાન બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. બીસીસીઆઈના […]

ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝને લઈને મોટા સમાચાર,ઓસ્ટ્રેલિયા કરી શકે છે મેજબાની

મુંબઈ:ભારત-પાકિસ્તાનની ટીમો આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, હવે બહુ જલ્દી ઓસ્ટ્રેલિયા પણ આ બંને ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝનું સાક્ષી બની શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર Simon ODonnell એ આ અંગે મોટો સંકેત આપ્યો છે.તેમણે કહ્યું કે MCG પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ માટે […]

ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર

તા. 24મી ફેબ્રુઆરીએ પ્રથમ ટી-20 મેચ તા. 4 માર્ચના રોજ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે આગામી દિવસોમાં ટીનની જાહેરાત કરાશે નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં બંને ટીમ વચ્ચે 3 ટી-20 અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code