સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરાયાં
નવી દિલ્હીઃ RBIને નવા ગવર્નર મળવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ન વધારવામાં આવ્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે, જે મીડિયામાં સતત ચર્ચાનો વિષય હતો. સંજય મલ્હોત્રાએ રાજસ્થાન કેડરમાંથી ભારતીય વહીવટી સેવા (IAS) હેઠળ તેમની સેવા શરૂ […]