કચ્છના નાના રણમાં નર્મદાના મીઠા પાણીથી ઘૂડસર અભ્યારણ્યને જોખમ
ધૂડસર અભ્યારણ્યમાં શિકારી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો, ઘૂડખરો નર્મદાના મીઠા પાણીથી ટેવાઇ ગયા, પણ મીઠા પાણી બંધ થશે તો મુશ્કેલી નર્મદા વિભાગ દ્વારા વધારાનું પાણી રણ વિસ્તારમાં છોડાતુ હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખારાઘોડ, પાટડી સહિત કચ્છના નાના રણ તરીકે ઓળખાતો અફાટ રણ વિસ્તાર આવેલો છે. રણ વિસ્તારમાં મીઠુ પકવીને અગરિયાઓ રોજગારી મેળવતા હોય છે. રણમાં ઘૂડસર […]