ગુજરાતમાં ઉનાળાના આગમનના એંધાણ, તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો
હવામાન વિભાગ કહે છે. આ વખતનો ઉનાળો આકરો રહેશે લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો 15મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં હવે શાળાની વિદાય અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. તાપમાનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સુરતમાં 34.4 ડિગ્રી, રાજકોટમાં 34.6 ડિગ્રી, ભૂજમાં 35.2 ડિગ્રી અને અમદાવાદમાં 33.4 […]