લોહીની નદીની ધમકી આપનાર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિ મામલે આંતરાષ્ટ્રીય કોર્ટમાં જશે
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આના કારણે પાકિસ્તાનને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. ભારતના પ્રતિબંધ પછી, પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયેલું છે. પાકિસ્તાને ભારતના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને વિશ્વ બેંકનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. પરંતુ પાકિસ્તાનને અહીંથી સફળતા મળવાની શકયતાઓ ખુબ ઓછી છે. એવું […]