સુરતમાં આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, એક ગંભીર
શહેરના સચિન પાલી ગામની ઘટના, તબીબો કહે છે, તાપણું કર્યું હતું એના ધૂંમાડાની હિસ્ટ્રી છે, ત્રણેયના PM રિપોર્ટ બાદ સાચુ કારણ જાણવા મળશે સુરતઃ શહેરના સચિન પાલી ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની ત્રણ બાળકીઓએ શુક્રવારે આઈસક્રીમ આરોગ્યા બાદ ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેઠી હતી. દરમિયાન ચાર બાળકીઓની તબિયત લથડતા ત્રણ બાળકીના મોતનું મોત […]