ગુજરાતમાં ટેક્સ છૂટછાટ મેળવનારા ત્રણ લાખ જેટલા કરદાતાને ઇન્કમટેકસની નોટીસ
અમદાવાદઃ પગારદાર વર્ગ દ્વારા આવક વેરા રીટર્ન ભરાયાને માંડ 10 દિવસ થયા છે ત્યાંરે રીટર્નમાં વિવિધ ટેકસ છુટછાટ મેળવનારા કરદાતાઓને ઇન્કમ ટેકસ તરફથી નોટીસો મળતા પગારદાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર ગુજરાતમાં અંદાજીત ત્રણ લાખ જેટલા કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું કહેવાય છે. સુત્રોના જણાવ્યા મુજબ તગડો પગાર લેતા કર્મચારીઓ ઈન્કમટેક્સ ભરવો ન પડે […]