જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ત્રણના મોત, પાંચ રહિશોને કાટમાળમાંથી બહાર કઢાયાં
જામનગરઃ શહેરમાં સાધના કોલોનીમાં એક 3 માળનો જૂની ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં કાટમાળમાંથી બહાર કઢાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. સમીસાંજે આ ઘટના બનતાં જ આસપાસના રહીશો ભેગા […]