1. Home
  2. Tag "three trains"

અમદાવાદ- ઉદેપુર, જયપુર વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે, ડુંગરપુર, હિંમતનગર, સ્ટેશનોને સ્ટોપેજ અપાયા

અમદાવાદઃ ડુંગરપુરથી ઉદયપુર સુધીની બ્રોડગેજ રેલવે ટ્રેક માટે CRS તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ત્રણ નવી ટ્રેનો દોડાવાની લીલી ઝંડી મળી ગઈ છે. રેલવે બોર્ડની બેઠકમાં આ ટ્રેક પર ત્રણ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની બેઠકમાં ઉદયપુરથી અમદાવાદ વચ્ચે બે ટ્રેનો અને જયપુરથી અમદાવાદ વચ્ચે એક  ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ત્રણેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code