1. Home
  2. Tag "till 20th October"

અમૃત કળશ યાત્રા અંતર્ગત 20મી ઓક્ટોબર સુધી નાના-મોટા શહેરોમાં દેશ ભક્તિના કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની ગામ પંચાયત કક્ષાએ તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકા વોર્ડ કક્ષાએ તા. 06 થી 13 ઓક્ટોબર દરમિયાન નાગરિકોના ભવ્ય પ્રતિસાદ બાદ ‘અમૃત કળશ – માટી યાત્રા’ હેઠળ તા. 14 થી  20 ઓક્ટોબર 2023 સુધી રાજ્યની તાલુકા પંચાયત,નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંતર્ગત  વિવિધ તાલુકાઓ અને નગરપાલિકાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code