1. Home
  2. Tag "till 31st March"

મા અને મા વાત્સલ્ય કાર્ડ 31મી માર્ચ સુધી, એપ્રિલથી આયુષ્યમાન કાર્ડ ચાલશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મા અને મા વાત્સલ્ય યોજના શરૂ કરી તેનાથી લોકોને આરોગ્ય સેવા મેળવવા માટે મોટો લાભ થયો છે. હવે  ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અંતર્ગત દર્દીને રૂા.10 લાખ સુધીની મેડીકલ સહાય મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે વર્ષો પહેલા કાઢવામાં આવેલા […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code