1. Home
  2. Tag "tirupati balaji temple"

તિરુપતિ બાલાજી મંદિરમાં ભાગદોડમાં 6 લોકોના મોત, 50 ઘાયલ

ચેન્નાઈઃ તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસ પાસે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન લેવા માટે ભેગા થયેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં 50 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે તિરુપતિ રુઇયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ માહિતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) […]

તિરુપતિ બાલાજીના દર્શન હવે જમ્મુ કાશ્મીરમાં પણ -શ્રદ્ધાળુંઓ માટે પહેલી વખત 8 જૂને ખોલવામાં આવશે કપાટ

હવે જમ્મુ કાશ્મીરમાં તિરુપતિ બાલાજીના કરી શકાશે દર્શન 8 જૂનના રોજ ભક્તો માટે પેહલી વખત ખુલશે મંદિરના કપાટ શ્રીનગરઃ- હવે તિરુપતિ બાલાજીના દર્શન જમ્મુ કાશ્મીર જતા ભક્તો પણ કરી શકશે, 8 જૂનના રોજ પ્રથછમ વખત આ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે. 8 જૂન, ગુરુવારે તિરુપતિ બાલાજી મંદિર ખોલવા માટે તૈયાર છે કારણ […]

જાણો તિરુપતી મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા વિશે , શું છે તેના પાછળની કહાની

તિરુપતિ મંદિરમાં વાળનું થાય છે દાન વર્ષો જૂની છે આ પરંપરા તિરુપતિ બાલાજી મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંના એક તરીકે જાણીતું છે. આ મંદિર માત્ર દર્શન માટે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ નથી, પરંતુ અહીં મોટી સંખ્યામાં ભક્તો પણ આવે છે. આ મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે આ મંદિરની ખાસિયત છે કે અહીં ભક્તો પોતાના માથાના વાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code