આજે પુષ્યનક્ષત્ર, સોના-ચાંદી સહિત ખરીદી માટે ઉત્તમ દિવસ, બજારોમાં લોકોની ભીડ જામશે
અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે તા.18મીને મંગળવારે પુષ્યનક્ષત્ર હોવાથી સોના-ચાંદી, નવા વાહનો તેમજ ચિજ-વસ્તુઓ ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્ત પર સોના–ચાંદી સાથે ચોપડાની ખરીદી થશે, આજે પુષ્ય નક્ષત્ર હોવાથી લોકો સોના–ચાંદી સહિત ચિજ-વસ્તુઓની તેમજ વેપારીઓ ચોપડાની ખરીદી કરશે. દીપોત્સવને આવકારવા લોકોમાં […]