જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે જેલ કર્મચારીઓને લાંચ આપવા એક કેદીના ભાઈના બેંકખાતામાં નાણા મોકલ્યાં
દિલ્હીઃ તિહાડ જેલમાં છેતરપીંડીના કેસમાં બંધ સુકેશ ચંદ્રશેખરએ જેલમાં સુવિધાઓ મેળવવા માટે જેલના અધિકારી-કર્મચારીઓને લાંચ આપતો હોવાનું સામે આવ્યું છે. તેણે એક કેદીના ભાઈના બેંક ખાતામાં 1.25 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, જ્યાંથી પૈસા જેલ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. લમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ સુકેશ ચંદ્રશેખરની જેલ બદલી દેવામાં આવી […]