સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે 30 કરોડના ખર્ચે વિક્સાવાશે
સુરેન્દ્રનગરઃ શહેર નજીક આવેલો ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવામાં આવે છે. એટલે કે નર્મદાના પાણીથી ડેમને છલોછલ ભરીને સૌરાષ્ટ્રમાં પીણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે બારેમાસ ધોળી ધજા ડેમ ભરાયેલો જોવા મળે છે. હવે સરકારે ધાળી ધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવાનું નક્કી કર્યું છે, રૂપિયા 30 કરોડના ખર્ચે બાગ-બગીચા, પ્રવાસીઓ માટેના મનોરંજક […]