1. Home
  2. Tag "Tourists"

શ્રીનગરઃ ટ્યૂલિપ ગાર્ડનની 1.69 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

નવી દિલ્હી, 31 માર્ચ 2026: શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો છે. છેલ્લા 14 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ બગીચાની મુલાકાત લીધી છે. 14મા દિવસની સાંજ સુધીમાં બગીચામાં મુલાકાતીઓની સંખ્યા 169,100 થઈ ગઈ છે, જે ખરાબ હવામાન અને વરસાદ છતાં ખૂબ જ પ્રોત્સાહક છે. સહાયક ફ્લોરીકલ્ચર ઓફિસર ઇમરાન અહેમદે જણાવ્યું હતું કે વરસાદ અને રમઝાન […]

હોળી-ધૂળેટી મનાવવા વતન જતા પ્રવાસીઓનો ઉધના રેલવે સ્ટેશન પર ધસારો

સુરત, 24 ફેબ્રુઆરી 2026: હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો ખાસ કરીને વર્ષમાં બેવાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળીના પર્વમાં અને હોળી-ધૂળેટીના પર્વમાં પરિવાર […]

ભારતીય રેલવે 94 હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, પ્રવાસીઓને મલશે રાહત

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: આગામી હોળીના તહેવાર દરમિયાન મુસાફરોના અપેક્ષિત ધસારાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ ખાસ ટ્રેન સેવાઓ માટે વ્યાપક યોજનાઓ બનાવી છે. આ સંદર્ભમાં, પૂર્વીય રેલ્વેએ આ વર્ષે 94 હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે જેથી મુસાફરો તેમના વતન, પરિવારની મુલાકાત, તહેવારની ઉજવણી અને પુરી જેવા મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેતા હોય તેમને […]

VIDEO: ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, પ્રવાસીઓ ફસાયા

શિમલા/દેહરાદૂન: Heavy snowfall in Uttarakhand-Himachal Pradesh  ઉત્તર ભારતના પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલી ભારે હિમવર્ષાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પડતા બરફને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પ્રવાસન માટે ગયેલા હજારો પ્રવાસીઓ વિવિધ સ્થળોએ ફસાઈ ગયા છે. હિમાચલ પ્રદેશની સ્થિતિ: કુલ્લુ, મનાલી, લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં […]

દ્વારકા: મકનપુરના દરિયામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવકો ડૂબ્યા

દ્વારકા, 10 જાન્યુઆરી 2026: જગત મંદિર દ્વારકાના દર્શને આવતા પ્રવાસીઓ માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામ પાસેના દરિયાકિનારે ગઈકાલે મોડી સાંજે સ્નાન કરવા પડેલા રાજસ્થાનના ચાર યુવકો દરિયાના પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. સ્થાનિકો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે ત્રણ યુવકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ […]

કાશ્મીરમાં નાતાલ અને નવા વર્ષ પૂર્વે સુરક્ષા અભેદ્ય: પ્રવાસન સ્થળોએ તપાસ

શ્રીનગર, 24 ડિસેમ્બર 2025: Christmas and New Year કાશ્મીર ખીણમાં મનમોહક બરફવર્ષાની વચ્ચે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ અનિચ્છનીય આતંકી ઘટનાને રોકવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર ખીણમાં સુરક્ષા કવચ મજબૂત કર્યું છે. શ્રીનગરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

ફ્લાઈટ સંકટ વચ્ચે રેલવે તંત્ર આવ્યું પ્રવાસીઓની વહારે, સ્ટેશિયલ ટ્રેન દોડાવાશે

નવી દિલ્હીઃ ઈન્ડિગો સહિતની અનેક એરલાઈન્સની મોટા પાયે ફ્લાઈટ્સ રદ થવાને કારણે દેશભરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટની વચ્ચે, ભારતીય રેલવેએ તુરંત અસરકારક પગલાં લીધા છે અને વધારાની ટ્રેનો, સ્પેશિયલ સેવાઓ અને ઘણા રૂટ પર કોચ વધારવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં 37 ટ્રેનોમાં કુલ 116 વધારાના […]

જામનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય બન્યું પ્રવાસીઓનું આકર્ષણ, વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

જામનગરઃ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી એકવાર પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અભયારણ્યમાં વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર (સ્થળાંતર કરનારા) પક્ષીઓનું આગમન થયું છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર-સુદૂરના દેશોમાંથી આ યાયાવર પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને ખીજડીયા પહોંચે છે. મીઠા અને ખારા પાણીના […]

સિક્કિમ સરકારે ડોકલામ અને ચો લા સ્થળો ૧૫ ડિસેમ્બર સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી

સિક્કિમ સરકારે, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ડોકલામ અને ચો લા સ્થળો આ વર્ષે ૧૫ ડિસેમ્બરસુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે, નાગરિકોને પ્રથમ વખત આ ઉચ્ચ સુરક્ષાવાળા સરહદી વિસ્તારોમાં પ્રવેશવાનીમંજૂરી આપવામાં આવશે. આ સ્થળોનું ઉદ્ઘાટન મૂળ ૨૭ સપ્ટેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલહતું, પરંતુ વહીવટી અને લોજિસ્ટિકલ અવરોધોને કારણે આ યોજનામાં વિલંબ થયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code