1. Home
  2. Tag "Tourists"

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 65 કરોડથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 65 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યામાં ભવ્ય […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]

ભારતના આ એરપોર્ટ ખૂબ જ સુંદર છે, પ્રવાસીઓના આકર્ષણથી ઓછા નથી

એવું કહેવાય છે કે કેટલીકવાર મંઝિલ કરતાં પ્રવાસ વધુ સુંદર હોય છે. આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાનામાં સુંદર છે અને આ જગ્યાઓની સફર પણ ખૂબ જ મજેદાર અને સુંદર છે. જો તમે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરો છો, તો આજે અમે તમને ભારતના કેટલાક સુંદર એરપોર્ટ વિશે જણાવવા […]

પાટણની રાણકી વાવ પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

વર્ષ 2024 માં કુલ 62 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત 2024માં પ્રવાસીઓને લીધે કુલ 65 કરોડની આવક થઈ વર્ષ 2023 કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો થયો વધારો   અમદાવાદઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. આવા હેરિટેજ સ્થળોનો વિકાસ કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. જેમાં પાટણની રાણીના વાવ યાને રાણકી વાવનો […]

રશિયાઃ નવો પ્રવાસી ટેક્સ અમલમાં આવ્યો, હવે પ્રવાસીઓ રોકાણના ખર્ચના વધારાના 1 ટકા ચૂકવશે

રશિયામાં બુધવારથી નવો પ્રવાસી ટેક્સ અમલમાં આવ્યો છે, જે રિસોર્ટ ફીનું સ્થાન લેશે. 1 જાન્યુઆરી, 2025 થી પ્રાદેશિક પ્રવાસન માળખાને મજબૂત કરવા માટે તબક્કાવાર યોજના અનુસાર હોટલ અને અન્ય આવાસમાં રોકાતા પ્રવાસીઓએ તેમના રોકાણના ખર્ચના વધારાના 1 ટકા ચૂકવવા પડશે. આ ટેક્સ જુલાઈ 2024 માં રશિયન ટેક્સ કોડમાં કરવામાં આવેલા સુધારાઓ હેઠળ રજૂ કરવામાં આવ્યો […]

એરપોર્ટ ઉપર હવે પ્રવાસીઓને સસ્તુ ભોજન મળશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યામાં નોંધફાત્ર વધારો થયો છે. બીજી તરફ એરપોર્ટ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે હવાઈ સેવામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન હવે એરપોર્ટ ઉપર પ્રવાસીઓને ભોજન અને પાણી યોગ્ય કિંમતમાં મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ફ્લાયર્સ અને હવાઈ મુસાફરો માટે મોટી રાહતમાં, […]

બરફમાં ફસાયેલા પ્રવાસીઓ માટે સેના બની દેવદૂત, ચિનાર કોર્પ્સે 68 લોકોને બચાવ્યા

ભારતીય સેનાએ ગુલમર્ગના માર્ગમાં ફસાયેલા ઘણા પ્રવાસીઓને બચાવ્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ મિશન પાર પાડ્યું છે. ચિનાર વોરિયર્સને નાગરિક પ્રશાસન પાસેથી પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી મળી હતી. આ મુજબ પ્રવાસીઓ ગુલમર્ગ અને તનમર્ગ જઈ રહ્યા હતા. દરમિયાન અહીં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાયા હતા. ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન કુલ 68 […]

અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં 7 પ્રવાસીઓનો સામાન ચોરાયો

• RPF સાથે કલાકની માથાકૂટ બાદ ફરિયાદ નોંધાઈ • પ્રવાસીઓ રાજસ્થાનથી સુરત આવી રહ્યા હતા • પ્રવાસીઓએ ટ્રેનના એટેન્ડન્ટ સ્ટાફની સંડોવણીની શંકા વ્યક્ત કરી સુરતઃ લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓનો માલ-સામાનની ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનથી સુરત આવી રહેલા 7 પ્રવાસીઓનો સામાનની ચોરી થઈ હતી. આશ્વર્યની બાબત તો એ છે કે, […]

બરડા ડુંગર રેન્જમાં લાયન સફારીનો આરંભ, હવે પ્રવાસીઓ અહીં પણ કરી શકશે સિંહદર્શન

ગાંધીનગરઃ પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાથી નજીક એવા બરડા ડુંગર રેન્જમાં લાયન સફારી શરુ કરવામાં આવી છે, બરાડા ડુંગરના જંગલની જો વાત કરીએ તો ગીર અને ગિરનારના જંગલથી અલગ પ્રકારનું જંગલ છે અને તેને માણવુંએ એક અનોખો લ્હાવો છે. લાભ પાંચમના શુભ દિવસે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો વન અને […]

ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાંચ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનને સારી એવી આવક થઈ, આ વખતે વિદેશી પ્રવાસીઓમાં પણ થયો વધારો, પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવા માગ ભાવનગરઃ ગોહિલવાડમાં વલ્લભીપુરથી 26 કિમી દુર આવેલું કાળિયાર અભ્યારણ્ય હવે પ્રવાસીઓ માટે જાણીતુ બનતું જાય છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી કાળિયાર અભ્યારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં  2679  ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code