1. Home
  2. Tag "Tourists"

પ્રવાસીઓ માટે આવતીકાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પગલે કર્ફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી નર્મદા નદીના કાઠે આવેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા તમામ પ્રવાસીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાશે

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-પાંચ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજિયાત આ ટેસ્ટ કરાવવાનો […]

પાટણની રાણકીવાવ સહિત ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આતિહાસિક પર્યટક સ્થળો પણ હવે પ્રવાસીઓ માટે બંધ કરવાની ફરજ પડી છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે. ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને […]

કોરોનાને પગલે પાવાગઢ અને ચાંપાનેરમાં નિયંત્રણો મુકાયાં : મોન્યુમેટમાં પ્રવાસીઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અંબાજી સહિતના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. હવે પાટણની ઐતિહાસિક રાણીની વાવમાં આજથી પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ પાવાગઢ અને ચાંપાનેરમાં પણ તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બંને નગરોના મોન્યુમેટમાં પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં […]

ગુજરાત લોકડાઉનની દિશામાં : કચ્છના માંડવી બીચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

અનેક ગામ અને શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન દ્વારકા સહિતના મંદિરો ભક્તો માટે કરાયાં બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અનેક શહેરો અને ગામડાંઓ સ્વયંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખી રહ્યાં છે. બીજી તરફ દ્વારકા સહિતના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. દરમિયાન કચ્છના માંડવીનો સુંદર બીચ પ્રવાસીઓ માટે બંધ કરવાનો […]

ટ્રેનમાં પ્રવાસીઓ હવે રાતના મોબાઈલ ચાર્જીંગ નહીં કરી શકે

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન રેલ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, અનલોકમાં ધીમે-ધીમે સરકારની ગાઈડલાઈન અનુસાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોટાબાગની ટ્રેનો પાટા ઉપર દોડી રહી છે. તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરી છે. પ્રવાસીઓ હવે રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઈલ ચાર્જીંગ નહીં કરી શકે. આગની […]

પોલો ફોરેસ્ટમાં એપ્રિલના અંત સુધી શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસે પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સાબરકાંઠાના સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને એપ્રિલના અંત દર શનિવાર અને રવિવારે પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે પ્રવાસીઓને શનિવાર અને રવિવારે પોલો ફોરેસ્ટમાં પ્રવેશ મળશે નહીં. પ્રાપ્ત માહિતી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ જમાવ્યું આકર્ષણઃ એક વર્ષમાં 6 કરોડ પ્રવાસી આવ્યાં ગુજરાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નોંધ લીધી છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ પાંચ કરોડ પ્રવાસીઓ આવે છે. વર્ષ 2019માં 5.88 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર […]

સાસણગીરમાં બે વર્ષમાં 7.74 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહદર્શન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. નર્મદા નદીના કિનારે આકાર પામેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે સિંહનું ઘર ગણાતા જૂનાગઢના સાસણગીરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 7.75 લાખ પ્રવાસીઓએ મુલાકાત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવે છે. ટુંકાગાળામાં વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન મેળવનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. કેવડિયા સુધી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદીના કિનારે કેવડિયા ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code