1. Home
  2. Tag "tractor trolley"

અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાતા ત્રણ લોકોના મોત

અયોધ્યા:  અયોધ્યાના રામનગરી શહેરમાં સવારે  એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. શ્રદ્ધાળુઓને અયોધ્યા લઈ જઈ રહેલી એક બોલેરો કાર ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ, જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા. તે જ સમયે, 11 શ્રદ્ધાળુઓ ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત પ્રયાગરાજ હાઇવે પર પુરાકલંદર પોલીસ […]

વડોદરા હાઈવે પર બાઈક ટ્રેકટર ટ્રોલી અથડાયુ, રોડ પર પડેલા દંપત્તી પર ટ્રકના ટાયર ફરી વળ્યા

નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની બાઈક લઈને કરિયાણુ લેવા માટે જઈ રહ્યા હતા બાઈકનું સ્ટિયરિંગ ટ્રેકટર ટ્રોલીમાં ફસાયા બાદ રોડ પર પટકાયા અને ટ્રકે અડફેટે લીધા વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક નેશનલ હાઇવે-48 પર કપૂરાઈ ચોકડી પાસે […]

મધ્યપ્રદેશ: રાજગઢમાં જાનૈયા ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટતાં 13 લોકોના મોત

ભોપાલઃ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રાત્રે લગ્નના જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 13 લોકોના મોત થયા. રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતે આ વાતની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા તમામ […]

મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રેક્ટર-ટ્રોલી હાઈવે પર ચાલી શકે નહીંઃ હરિયાણા હાઈકોર્ટ

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સેંકડો ટ્રેક્ટર સાથે શંભુ બોર્ડર પર પડાવ નાંખી રહેલા વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોને ફટકાર લગાવી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જી.એસ સંધાવાલિયા અને ન્યાયમૂર્તિ લપિતા બેનર્જીની બનેલી 2 ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે; દેખાવકારો જાહેર જીવનને ખલેલ પહોંચાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે, મોટર વ્હીકલ એક્ટ મુજબ હાઇવે પર ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ […]

દસાડાના બુબવાણા ગામે ટ્રેકટરની ટ્રોલી વીજ વાયરને અડી જતાં ત્રણ શ્રમિકોનાં મોત, 6 દાઝી ગયાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા નજીક આવેલા બુબવાણા ગામે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલી વીજવાયરને અડી જતાં વીજશોક લાગતાં ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે 6 મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું જાણવા મળ્યુ છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code