1. Home
  2. Tag "Traders"

ખાદ્યતેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ વધતા હોવાની ટ્રેડર્સની કેન્દ્રને રજુઆત

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. દરેક ચીજ-વસ્તુઓના ભાવ કુદકે ને ભૂસકે વધતા જાય છે. લોકો પેટ્રોલ-ડિઝલમાં તોતિંગ ભાવ વધારો સહન કરી રહ્યા છે ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી […]

શહેરોમાં દુકાનો ખોલવાની ત્રણ-ચાર કલાક મંજુરી આપોઃ વેપારીઓની સરકારને આજીજી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે નાના- મોટા શહેરોમાં અન્ય વ્યવસાય કરતા વેપારીઓમાં  રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વેપારીઓ સરકારના આ મીની લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. સરકારે નિયમોને આધિન રહીને […]

લોકડાઉન જેવી સ્થિતિને લીધે વેપારીઓને થયેલા નુકશાનની રિકવરીમાં ઘણો સમય લાગશે

અમદાવાદ- રાજ્યના 29 શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી […]

પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

2200થી વધારે દુકાનો અને એકમો બંધ કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગામમાં સ્વયૂંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ […]

ભારત બંધના એલાનને વડોદરાના વેપારીઓનું પણ સમર્થન

અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ખેડૂતોએ તા. 8મી ડિસેમ્બરે દેશવ્યાપી બંધના એલાનની જાહેરાત કરી છે. જેને દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ સમર્થન કરી રહી છે. દરમિયાન ગુજરાતના ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. તેમજ રાજ્યના અલગ અલગ  17 જેટલા ખેડૂત સંગઠનોએ ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને બંધના એલાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code