1. Home
  2. Tag "Traders"

કરચોરી કરનારા મોબાઈલ એસેસરિઝના વેપારીઓ પર SGSTની તવાઈઃ રાજકોટ, મોરબીમાં 200 મોબાઈલ જપ્ત કરાયા

અમદાવાદઃ રાજ્યમાં ઘણા વેપારીઓ કર ચોરી કરતા હોવાની માહિતીને પગલે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ભાવનગર રાજકોટ સહિત ઘણા શહેરોમાં સર્ચ હાથ ઘર્યું હતું. જેમાં રાજકોટ, મોરબી, જામનગરમાં મોબાઈલના વેપારીઓને ત્યાં સીજીએસટીની ટીમે શરૂ કરેલી તપાસ સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. જેમાં તપાસ દરમિયાન 200 મોબાઈલ અને એસેસરિઝ કબજે કરવામાં આવ્યા છે.જેની અંદાજિત કિંમત રૂ. […]

કોરોનાને લીધે નિયંત્રણો મુકાય તે પહેલા જ વેપારીઓ અને પરપ્રાંતના શ્રમિકો બન્યા ચિંતિત

અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, સહિતના કાર્યક્રમો રદ કરી દીધા છે. બીજીબાજુ આજે મુખ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવીને સ્થિતિની સમિક્ષા કરી હતી. અને કોરોનાને કાબુમાં લેવા સરકાર એક્શનપ્લાન ઘડીને કેટલાક નિયંત્રણો લાદે તેવી શક્યતા છે.  નિર્ણય ટૂક આ સમયમાં અંગેનો  લેવાશે. પણ લોકોમાં  હાલ ચર્ચા ચાલી […]

અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓના ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળમાં વેપાર-ઉદ્યોગે ખૂબ નુકશાની સહન કરી હતી. કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા જનજીવન ધબકતું થતાં વેપાર- ઉદ્યોગમાં પણ તેજીનો સંચાર જોવા મળ્યો હતો. દરમિયાન કાપડ ઉદ્યોગમાં પણ સારીએવી ઘરાકી નિકળી હતી. અને અમદાવાદ અને સુરતના વેપારીઓ અગાઉની પાર્ટીઓને ઉધારમાં માલ આપવા લાગ્યા હતા. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, […]

5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ

સુરતઃ કેન્દ્ર સરકારે કાપડ પર જીએસટી વધારીને 12 ટકા કરાતા કાપડના વેપારીઓ અને ઉત્પાદકોનો સરકાર સામે વિરોધ ઊભો થયો છે. સુરતમાં અનેક પાવરલૂમ્સ આવેલી છે અને કાપડનો મોટો કારોબાર થાય છે. સુરતના કાપડ અગ્રણીઓનું કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલના […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની બોરીઓ ચોરાતા વેપારીઓએ હરાજી ઠપ કરી

ભાવનગરઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીથી લઈને શાકભાજી સુધીની કૃષિની જણસની સતત આવકથી દિવસ-રાત યાર્ડ ધમધમતું રહેતું હોય છે આમ છતાં  રાત્રે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની બે ગુણની ચોરી થતા વેપારીઓ રોષે ભરાયા હતા. આથી આજે સવારના સમયે એકાદ કલાક સુધી મગફળીના વેપારીઓએ હરાજી ઠપ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં મગફળી હરાજી […]

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા […]

સુરતના કાપડ બજારમાં તેજી, વેપારીઓએ પાર્સલો મોકલવા 20 ટ્રેનો બુક કરાવી દીધી

સુરતઃ કોરોનાના કપરા કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમવા લાગતા જન જીવન પણ રાબેતા મુજબ બની ગયું છે.સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી તેજીની જેમ કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળ,બિહાર સહિતના રાજ્યોમાંથી કાપડની માગ નિકળતા સુરતના પાવરલૂમ્સના સંચાલકો અને કાપડના વેપારીઓ ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે. દેશભરમાં ટ્રેન દ્વારા પાર્સલ મોકલવા સુરત શહેરના કાપડના […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત પણ પૂરતો જથ્થો નથીઃ વેપારીઓ ચિંતિત

અમદાવાદઃ  રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. તેવામાં કોઈ વેપારી કે તેના સ્ટાફે વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે, સાથે તેને દુકાન બંધ જ રાખવી પડશે. આની સામે વેક્સિનનો […]

અમદાવાદમાં વેપારીઓના વિરોધ બાદ મોટા ઉપાડે શરૂ કરાયેલી સીલિંગ ઝુંબેશ આખરે બંધ

અમદાવાદઃ કોરોનાના કાળમાં વેપાર-ધંધાને ફટકો પડ્યો છે, ત્યારે નિયંત્રણોમાં છૂટછાટ બાદ વેપાર-ધંધા શરૂ થતા જ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરના બાંધકામો સામે શરૂ કરેલી સીલિંગ ઝુંબેશ અચાનક બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં મ્યુનિ.એ 2527 યુનિટ સીલ કર્યા છે. સીલ કરાયેલા યુનિટને ખોલવાની કોઇ નીતિ હજુ નક્કી થઇ નથી. સીલિંગ ઝુંબેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code