1. Home
  2. Tag "train"

બાંગ્લાદેશમાં બે નહીં પરંતુ ત્રણ પાટા ઉપર દોડે છે ટ્રેનો

અહીં માત્ર મીટર અને બ્રોડગેજમાં જ ટ્રેનો ચલાવવામાં આવતી હતી એક જ ટ્રેક પર બે અલગ-અલગ ગેજની ટ્રેનો દોડાવાય છે નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં ટ્રેન બે પાટા ઉપર દોડે છે. પરંતુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બે નહીં પરંતુ 3 પાટા ઉપર ટ્રેન દોડે છે. કોઈપણ દેશમાં, ત્યાંના લોકો માટે ટ્રેન મુખ્ય સ્ત્રોત છે. જ્યાં […]

બિહારઃ હોળી સ્પેશિયલ ટ્રેનના એસી કોચમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

પટણાઃ બિહારના ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, રેલવેનો દાવો છે કે, જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા. દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી […]

દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહારને એસર

દિલ્હીઃ દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતની રેલવેની ટીમ તથા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. માલગાડીના ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહારને અસર […]

ટ્રેનમાં વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી દંડને બદલે લાંચ લેતા ટીસીને ACBએ ઝડપી લીધો

અમદાવાદઃ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને પકડીને દંડ વસુલવામાં આવતો હોય છે. રોજબરોજ અનેક પ્રવાસીઓ વિના ટિકિટે મુસાફરી કરતા પકડાતા હોય છે. ટ્રેનોમાં ટિકિટ ચેકરો દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં એક ટિકિટ ચેકર યાને ટીસી ટિકિટ વિના પ્રવાસ કરી રહેલા પ્રવાસી પાસેથી દંડની બદલે લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. […]

મહારાષ્ટ્રના પનવેલ નજીક ટ્રેનમાં અટવાયેલા સૌરાષ્ટ્રના પ્રવાસીઓને આખરે મદદ મળી

રાજકોટઃ મુંબઈના પનવેલ નજીક એક ગુડ્ઝ ટ્રેન ખડી જતાં રેલવે વ્યવહાર અટકી ગયો હતો. જેમાં કોચી-ઓખા ટ્રેનને પણ અધવચાળે રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા રાજકોટના મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાઈ પડયા હતા. દરમિયાન આ બાબતની જાણ થતાં જ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતને થતાં […]

જહાંગીરાબાદઃ રેલવે ટ્રેક ઉપર મોબાઈલ ઉપર રિલ બનાવાની કિશોરને ભારે પાડી, ટ્રેન અડફેટે મોત

લખનૌઃ ઈન્ટરનેટ પર રીલ બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધારે લાઈક્સ અને કોમેન્ટની ઈચ્છામાં લોકો જોખમ ઉઠાવતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલના શોખે કિશોરનો જીવ લીધો હતો. રેલવે ટ્રેક પર રીલ બનાવતી વખતે કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ […]

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે નવા અવતારમાં જોવા મળશે,ચેન્નાઈની ICF ફેક્ટરીમાંથી પ્રથમ રેક રવાના

દિલ્હી:  દેશમાં અત્યાર સુધીમાં અલગ- અલગ રૂટ પર 25 થી વધુ વંદે ભારત એક્સપ્રેસને સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના ઘણા રાજ્યોએ અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ, દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન પ્રાપ્ત કરી છે. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનો નવો લુક સામે આવ્યો છે. […]

મધ્ય અને પશ્ચિમ રેલવેઃ હવે ટ્રેનમાં એકે-47 સાથે આરપીએફ જવાન નહીં કરે પ્રવાસ

નવી દિલ્હીઃ જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં એક સુરક્ષા જવાને કરેલા ફાયરિંગમાં ચાર વ્યક્તિના મોતની ઘટનાને પગલે સફાલા જાગેયાલ આરપીએફએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુસાફરી દરમિયાન આરપીએફના જવાનોને એકે-47 લઈને જવાની મંજુરી નહીં મળે. જેના બદલે તેઓ પિસ્તોલ લઈને જશે. હાલ રેલવેના બે ઝોનમાં આ નિયમનો અમલ કરવામાં આવશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ આ અંગે ટ્રેન […]

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત,ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે ભુવનેશ્વર:ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાના બે અઠવાડિયા પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 21 જૂને ફરી એકવાર બાલાસોરની મુલાકાત લેશે. આ પ્રવાસમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં મદદ કરનાર લોકોને મળશે. આ યાત્રા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થઈ રહી છે જે દરમિયાન ભાજપના નેતાઓ દેશભરમાં યોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code