1. Home
  2. Tag "train"

મહારાષ્ટ્રના પનવેલ નજીક ટ્રેનમાં અટવાયેલા સૌરાષ્ટ્રના પ્રવાસીઓને આખરે મદદ મળી

રાજકોટઃ મુંબઈના પનવેલ નજીક એક ગુડ્ઝ ટ્રેન ખડી જતાં રેલવે વ્યવહાર અટકી ગયો હતો. જેમાં કોચી-ઓખા ટ્રેનને પણ અધવચાળે રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા રાજકોટના મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાઈ પડયા હતા. દરમિયાન આ બાબતની જાણ થતાં જ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતને થતાં […]

જહાંગીરાબાદઃ રેલવે ટ્રેક ઉપર મોબાઈલ ઉપર રિલ બનાવાની કિશોરને ભારે પાડી, ટ્રેન અડફેટે મોત

લખનૌઃ ઈન્ટરનેટ પર રીલ બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધારે લાઈક્સ અને કોમેન્ટની ઈચ્છામાં લોકો જોખમ ઉઠાવતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલના શોખે કિશોરનો જીવ લીધો હતો. રેલવે ટ્રેક પર રીલ બનાવતી વખતે કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ […]

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે નવા અવતારમાં જોવા મળશે,ચેન્નાઈની ICF ફેક્ટરીમાંથી પ્રથમ રેક રવાના

દિલ્હી:  દેશમાં અત્યાર સુધીમાં અલગ- અલગ રૂટ પર 25 થી વધુ વંદે ભારત એક્સપ્રેસને સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના ઘણા રાજ્યોએ અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ, દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન પ્રાપ્ત કરી છે. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનો નવો લુક સામે આવ્યો છે. […]

મધ્ય અને પશ્ચિમ રેલવેઃ હવે ટ્રેનમાં એકે-47 સાથે આરપીએફ જવાન નહીં કરે પ્રવાસ

નવી દિલ્હીઃ જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં એક સુરક્ષા જવાને કરેલા ફાયરિંગમાં ચાર વ્યક્તિના મોતની ઘટનાને પગલે સફાલા જાગેયાલ આરપીએફએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુસાફરી દરમિયાન આરપીએફના જવાનોને એકે-47 લઈને જવાની મંજુરી નહીં મળે. જેના બદલે તેઓ પિસ્તોલ લઈને જશે. હાલ રેલવેના બે ઝોનમાં આ નિયમનો અમલ કરવામાં આવશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ આ અંગે ટ્રેન […]

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત,ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે ભુવનેશ્વર:ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાના બે અઠવાડિયા પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 21 જૂને ફરી એકવાર બાલાસોરની મુલાકાત લેશે. આ પ્રવાસમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં મદદ કરનાર લોકોને મળશે. આ યાત્રા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થઈ રહી છે જે દરમિયાન ભાજપના નેતાઓ દેશભરમાં યોગ […]

ઓડિશા:પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તોફાન-વીજળીની ચપેટમાં,નુકસાન બાદ ટ્રેન આજે રદ કરવામાં આવી

ઓડીસા : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર નુકસાન થયું છે. તોફાન અને વીજળીના કારણે હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને કાચ તૂટી ગયા હતા. જેના કારણે રેલવેએ આજની ટ્રેન રદ કરી છે. ભદ્રક રેલ્વે સ્ટેશનના મેનેજરે જણાવ્યું કે વાવાઝોડાને કારણે ડ્રાઈવરની કેબિનની આગળના કાચ અને બાજુની બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ […]

રાજકોટ-પોરબંદર ટ્રેનના સમયમાં ફેરફાર, હવે 8મી મેથી અડધો કલાક વહેલી ઉપડશે

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકને લીધે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. દરમિયાન પ્રવાસીઓની માગણી મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને […]

ટ્રેનના ડબ્બામાં બનશે રેસ્ટોરન્ટ,જાણો સંપૂર્ણ માહિતી

રાજકોટ :  વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પણ હવે રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાં ફાઈવ સ્ટાર જેવી હોટલ ઉભી કરવામાં આવશે.અત્યાર સુધી આપણે જંગલની થીમ પર, જેલની થીમ પર એમ અલગ અલગ થીમ પર આપણે હોટલો જોઈ છે અને મુલાકાત પણ લીધી છે. ત્યારે હવે રાજકોટના લોકો ટ્રેનમાં બેસીને પોતાના ભોજનનો આનંદ […]

આ રૂટ પર વંદે ભારતનું ટ્રાયલ રન યથાવત,જાણો ક્યારથી ટ્રેન આમ જનતા માટે દોડશે

દિલ્હી : રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન ગઈકાલે એટલે કે 28મી માર્ચે અજમેરથી દિલ્હી વચ્ચે કરવામાં આવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસની આ ટ્રાયલ રન હજુ બે દિવસ ચાલુ રહેશે. ટ્રાયલ દરમિયાન રેલવેના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રેનમાં સવાર હશે, જેઓ ટ્રેનનું નજીકથી નિરીક્ષણ કરશે. એવું માનવામાં આવે છે કે વંદે ભારત ટ્રેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code