1. Home
  2. Tag "train"

વર્ષના અંત સુધીમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સથી ચાલતી ટ્રેન સેવાનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે, ભારત વર્ષના અંત સુધીમાં કેટલાક પર્યટન સ્થળો ઉપર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી ટ્રેનો શરૂ કરશે. આ સાથે મંત્રીએ આઠ હેરિટેજ રૂટ સેવાઓના નામની પણ જાહેરાત કરી હતી. પરિવહન ક્ષેત્રમાં એક સ્વચ્છ ઉર્જા પ્રૌદ્યોગિકાના રૂપમાં હાઇડ્રોજન ઇંધણ સેલ્સને ઝડપથી વપરાશમાં લેવામાં આવી રહ્યું છે. […]

ભારતીય રેલવેઃ ટ્રાફિક વર્ક ઓર્ડરથી જામનગર-વડોદરા અને અમદાવાદ-વિરમગામ મેમુ ટ્રેન રદ કરાઈ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ વિભાગ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો(ડીએફસીસીઆઈએલ)ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને તા. 22મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને […]

ટ્રેનમાં પ્રવાસ દરમિયાન હવે મુસાફરો સ્થાનિક વાનગીઓનો સ્વાદ માંણી શકશે

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પરિવહન માટે મોટાભાગના લોકો ટ્રેનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તથા અન્ય સ્થળે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. જો કે, હવે ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રવાસીઓ પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ માંણી શકશે. આ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા […]

ઉત્તરપ્રદેશઃ ટ્રેનના કોચમાં નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાર્વજનિક સ્થળો ઉપર નમાજ પડવામાં આવતી હોવાની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. હવે ફરી એકવાર કુશીનગરમાં કેટલીક વ્યક્તિઓનો નમાઝ અદા કરતી વખતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અનુસાર ચાલતી ટ્રેનમાં જ નમાઝ પઠવામાં આવી રહી હતી, એટલું જ નહીં એક મુસ્લિમ આગેવાને ટ્રેનના કોચમાં […]

સૌરાષ્ટ્રમાં વધુ એક સાવજનું અપમૃત્યુ, અમરેલી-ચલાલા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયન લાયનનું ઘર ગણાતા ગીર જંગલમાં સાવજોના અપમૃત્યુના બનાવોને અટકાવવા માટે સરકાર અને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન અમરેલીમાં રેલવે ટ્રેક પાસે એક સિંહબાળનું ટ્રેનની અડફેટે મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી, ગીર અને ધારી જંગલ વિસ્તારમાં સિંહ ભ્રણ કરતા હોય છે ત્યારે કેટલાક વાર […]

ભારતીય રેલવેઃ 596 ટ્રેનોમાં 3081 POS મશીનોની સાથે 4316 સ્ટેટિક યુનિટ આપાયા

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પર ડિજિટલ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે, રેલવે સ્ટેશનો પર કેટરિંગ એકમો દ્વારા ખાદ્યપદાર્થોની ખરીદી માટે વ્યવહારોની ડિજિટલ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને 8878 સ્ટેટિક એકમોમાં ડિજિટલ ચુકવણીની સુવિધા છે. આ ઉપરાંત, હાથ ધરવામાં આવેલા પીઓએસ મશીનો કેટરિંગ એકમો પર આપવામાં આવી રહ્યા છે જે પ્રિન્ટેડ બિલ અને ઇન્વૉઇસેસ […]

ભરૂચઃ પાનોલી નજીક રેલવેનો કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો

અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરાઈ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન ભરૂચના પાનોલી નજીક રેલવેનો દેબલ તૂટી ગયો હતો, જેથી અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પડી હતી. વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર […]

જન્માષ્ટ્રમીના પર્વને લઈને અમદાવાદથી ઓખા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ હવે જન્માષ્ટ્રમીના તહેવારો શરૂ થશે. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જાય છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દ્વારકા જઈ શકે તે માટે ઓખા સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર […]

જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસના રૂટમાં થયો ફેરફાર,હવે થોડા દિવસ આ રીતે ચાલશે ટ્રેન

જામનગર:રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ, 2022 સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તે હવે ટેકનિકલન કારણોસર અમદાવાદ-બાંદ્રા બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે. વધુ વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ ને તારીખ 28.07.2022, 30.07.2022 […]

અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન હવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભી રહેશે

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનો સુરત ઉપર ઉભી રહે છે. દરમિયાન અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની ઘણા સમયથી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code