1. Home
  2. Tag "train"

ઓડિશા:પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તોફાન-વીજળીની ચપેટમાં,નુકસાન બાદ ટ્રેન આજે રદ કરવામાં આવી

ઓડીસા : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર નુકસાન થયું છે. તોફાન અને વીજળીના કારણે હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને કાચ તૂટી ગયા હતા. જેના કારણે રેલવેએ આજની ટ્રેન રદ કરી છે. ભદ્રક રેલ્વે સ્ટેશનના મેનેજરે જણાવ્યું કે વાવાઝોડાને કારણે ડ્રાઈવરની કેબિનની આગળના કાચ અને બાજુની બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ […]

રાજકોટ-પોરબંદર ટ્રેનના સમયમાં ફેરફાર, હવે 8મી મેથી અડધો કલાક વહેલી ઉપડશે

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકને લીધે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. દરમિયાન પ્રવાસીઓની માગણી મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને […]

ટ્રેનના ડબ્બામાં બનશે રેસ્ટોરન્ટ,જાણો સંપૂર્ણ માહિતી

રાજકોટ :  વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પણ હવે રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાં ફાઈવ સ્ટાર જેવી હોટલ ઉભી કરવામાં આવશે.અત્યાર સુધી આપણે જંગલની થીમ પર, જેલની થીમ પર એમ અલગ અલગ થીમ પર આપણે હોટલો જોઈ છે અને મુલાકાત પણ લીધી છે. ત્યારે હવે રાજકોટના લોકો ટ્રેનમાં બેસીને પોતાના ભોજનનો આનંદ […]

આ રૂટ પર વંદે ભારતનું ટ્રાયલ રન યથાવત,જાણો ક્યારથી ટ્રેન આમ જનતા માટે દોડશે

દિલ્હી : રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન ગઈકાલે એટલે કે 28મી માર્ચે અજમેરથી દિલ્હી વચ્ચે કરવામાં આવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસની આ ટ્રાયલ રન હજુ બે દિવસ ચાલુ રહેશે. ટ્રાયલ દરમિયાન રેલવેના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રેનમાં સવાર હશે, જેઓ ટ્રેનનું નજીકથી નિરીક્ષણ કરશે. એવું માનવામાં આવે છે કે વંદે ભારત ટ્રેન […]

આ છે ભારતની સૌથી ગંદી ટ્રેન,ભૂલથી પણ ન કરો ટિકિટ બુક

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેની સુવિધાઓમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે છે ગંદકી.રાજધાની એક્સપ્રેસથી ગરીબ રથ સુધીની ટ્રેનોમાં ફેલાયેલી ગંદકીએ મુસાફરોને ચિંતામાં મૂકી દીધા છે.મુસાફરો એપથી ભારતીય રેલવેના ટ્વિટર પેજ પર ફરિયાદ કરતા રહે છે.આજે અમે તમને ભારતની કેટલીક એવી ટ્રેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રેલવેની ગંદકી […]

રિલસ બનવવાના શોખિનો માટે આંખો ખોલતી ઘટના, રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોત

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મોબાઈલ ઉપર વીડિયો બનાવવા તથા સેલ્ફી લેવા માટે કેટલાક યુવાનો જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી. જેથી જોખમી સેલ્ફી તથા વીડિયો ઉતારવા ચક્કરમાં કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યાં હતા. દરમિયાન આવી જ ચોંકાવનારી ઘટના દિલ્હીમાં બની છે. બે યુવાનો રેલવે ટ્રેક ઉપર […]

બિહારમાં મોટી રેલ દૂર્ઘટના ટળી, મુસાફરો ભરેલી ટ્રેનનું એન્જિન બોગીઓથી અલગ પડ્યું

નવી દિલ્હીઃ બિહારના નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે મહોદીપુર રેલ ગુમતી પાસે સત્યાગ્રહ એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જે બાદ બોગીઓ એન્જિન વગર ટ્રેક પર દોડવા લાગી હતી. સત્યાગ્રહ એક્સપ્રેસ એન્જિન અને ચાર બોગી સાથે રવાના થઈ હતી, બાકીની બોગીઓ એન્જિન વગર રેલ ટ્રેક પર દોડવા […]

ગોંડલ યાર્ડમાં ડુંગળીની ઘૂમ આવક બાદ 900 ટન ડુંગળી ટ્રેનમાં આસામ રવાના કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે ડુંગળીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા તેમજ રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ ડુંગળીનું ઉત્પાદન સારુએવું થઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. સવારથી ડુંગળી ભરેલા ટ્રેકટરો અને ટ્રક-ટેમ્પાની લાઈનો લાગી જાય છે. સાથે બહારના રાજ્યોના વેપારીઓ […]

ધોરાજી અને ઉપલેટામાં બ્રોડગેજ લાઈન હોવા છતાં ટ્રેનની સુવિધા અપુરતી

રાજકોટઃ સૌરાષ્ટ્રને રેલવે દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાની લોક ફરિયાદો ઊઠી છે. જેમાં ધોરાજી, ઉપલેટા ખાતેથી બ્રોડગેજ લાઈન પસાર થાય છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના નાગરિકોને વ્યાપાર સંબંધમાં આંતર રાજય વ્યાપાર અને ધોરાજી ઉપલેટા તાલુકાના વિદ્યાર્થીઓ નજીકના જિલ્લાઓ તેમજ બીજા રાજયમાં અભ્યાસ કરતા હોય તેમની મુશ્કેલીના નિવારણ માટે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જનરલ મેનેજર […]

ભારતીય રેલવેઃ મુસાફરોની સુરક્ષામાં કરાશે વધારો, તમામ ટ્રેનના કોચમાં CCTV કેમેરા લગાવાશે

નવી દિલ્હીઃ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. હવે, ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રાલય વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલય આગામી દિવસોમાં 705 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 15,000 કોચમાં CCTV લગાવવા જઈ રહ્યું છે. આ કેમેરા રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code