1. Home
  2. Tag "train"

સૌરાષ્ટ્રમાં વધુ એક સાવજનું અપમૃત્યુ, અમરેલી-ચલાલા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયન લાયનનું ઘર ગણાતા ગીર જંગલમાં સાવજોના અપમૃત્યુના બનાવોને અટકાવવા માટે સરકાર અને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન અમરેલીમાં રેલવે ટ્રેક પાસે એક સિંહબાળનું ટ્રેનની અડફેટે મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી, ગીર અને ધારી જંગલ વિસ્તારમાં સિંહ ભ્રણ કરતા હોય છે ત્યારે કેટલાક વાર […]

ભારતીય રેલવેઃ 596 ટ્રેનોમાં 3081 POS મશીનોની સાથે 4316 સ્ટેટિક યુનિટ આપાયા

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પર ડિજિટલ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે, રેલવે સ્ટેશનો પર કેટરિંગ એકમો દ્વારા ખાદ્યપદાર્થોની ખરીદી માટે વ્યવહારોની ડિજિટલ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને 8878 સ્ટેટિક એકમોમાં ડિજિટલ ચુકવણીની સુવિધા છે. આ ઉપરાંત, હાથ ધરવામાં આવેલા પીઓએસ મશીનો કેટરિંગ એકમો પર આપવામાં આવી રહ્યા છે જે પ્રિન્ટેડ બિલ અને ઇન્વૉઇસેસ […]

ભરૂચઃ પાનોલી નજીક રેલવેનો કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો

અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરાઈ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન ભરૂચના પાનોલી નજીક રેલવેનો દેબલ તૂટી ગયો હતો, જેથી અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પડી હતી. વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર […]

જન્માષ્ટ્રમીના પર્વને લઈને અમદાવાદથી ઓખા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ હવે જન્માષ્ટ્રમીના તહેવારો શરૂ થશે. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જાય છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દ્વારકા જઈ શકે તે માટે ઓખા સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર […]

જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસના રૂટમાં થયો ફેરફાર,હવે થોડા દિવસ આ રીતે ચાલશે ટ્રેન

જામનગર:રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ, 2022 સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તે હવે ટેકનિકલન કારણોસર અમદાવાદ-બાંદ્રા બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે. વધુ વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ ને તારીખ 28.07.2022, 30.07.2022 […]

અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન હવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભી રહેશે

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનો સુરત ઉપર ઉભી રહે છે. દરમિયાન અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની ઘણા સમયથી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક […]

ભારે વરસાદને કારણે ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બોડેલી- છોટા ઉદેપુર- ચાંદોદ  વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી  માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર […]

પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન હાઉસફુલ થતી હોય ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવા માગણી,

ભાવનગરઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં યાત્રા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં જૈન-જૈનેત્તર આવે છે. પરંતુ રેલ માર્ગે પાલિતાણાથી માત્ર એક બાંદ્રાની સાપ્તાહિક ટ્રેન જ ઉપલબ્ધ છે. મુંબઇ-પાલિતાણા વચ્ચે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ટ્રાફિક રહે છે, તેને ધ્યાનમાં રાખી અને પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક ટ્રેનને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેનને વાયા બોટાદ-ગાંધીગ્રામના ટુકા રૂટ્સ પરથી દોડાવવામાં […]

રેલ યાત્રીઓને વધુ એક સુવિધા : ચાલતી ટ્રેનમાં બુક કરાવી શકશે ક્ફર્મ ટિકીટ

રેલ યાત્રીઓને વધુ એક સુવિધા  ચાલતી ટ્રેનમાં બુક કરાવી શકશે ક્ફર્મ ટિકીટ દિલ્હી: રેલયાત્રી આવતા મહિનાથી ચાલતી ટ્રેનમાં ઓનલાઈન કફર્મ ટિકીટ બુક કરાવી શકશે. રેલવેએ મેલ એકસપ્રેસ દુરંતો જન શતાબ્દી ગરીબ રથ, વંદે ભારત સહિત 288 ટ્રેનોની યાદી જાહેર કરીને ઓનલાઈન ટિકીટ ચેકીંગની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી સુવિધા અંતર્ગત તેમાં ટ્રેનમાં એસી 1,2,3 […]

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code