1. Home
  2. Tag "Training"

લોકસભા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારીઓના 5 દિવસીય તાલીમનો બીજો તબક્કો સંપન્ન

ગાંધીનરઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.09 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 88 જેટલા મદદનીશ […]

ભારતમાં 20 લાખથી વધુ લોકોને માઈક્રોસોફ્ટ જનરેટિવ AI કૌશલ્યમાં તાલીમ આપશે

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ ચેરમેન અને CEO સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે કંપની ભારતમાં 2025 સુધીમાં 20 લાખથી વધુ લોકોને જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કૌશલ્યમાં તાલીમ આપશે. મુંબઈમાં કંપની દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નડેલાએ યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના સહકાર વિશે વાત કરી. અને AI પર ભારત. ભારતીય મૂળના માઈક્રોસોફ્ટના વડાએ કહ્યું કે AI દેશમાં જીડીપી વૃદ્ધિને વધારવામાં […]

અમેરિકા સહિત 15 દેશના તબીબો ‘બ્લેડર એક્સટ્રોફી’ સર્જરીની તાલીમ લેવા અમદાવાદ આવ્યા

અમદાવાદઃ તબીબી ક્ષેત્રે પણ દેશ દ્વારા અનેક સિદ્ધિઓ સર કરવામાં આવી રહી છે. ત્યારે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેડર એક્સટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના અનેક તબીબો તાલીમ અર્થે અમદાવાદ ખાતે પહોંચ્યા છે. અમેરિકા, કેનેડા, સહિત 15 જેટલા દેશના તબીબોને બ્લેડર એક્સટ્રોફીની સર્જરીની તાલીમ આપવામાં આવશે. જે ગુજરાત […]

ઈજનેરી, ફાર્મસી અને ટેકનિકલ કોલેજોના અધ્યાપકો ચાલુ પગારે IIT/NITમાં તાલીમ લઈ શકશે

ગાંધીનગરઃ  રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા રાજ્ય કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યની સરકારી ઈજનેરી/ફાર્મસી/પોલીટેકનિક કોલેજો ખાતેના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ કરવાના લાભો મળી રહે અને તે અન્વયે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ અધ્યાપકો દ્વારા […]

ગુજરાતમાં પાંચ મેગા આઈટીઆઈની સ્થાપના કરાશે

અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે ઉદ્યોગ મંત્રીએ પીડિલાઈટ અને નોકિયા નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 5 મેગા આઈ.ટી.આઇ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આઈ.ટી.આઈ કુબેરનગરના નવનિર્મિત બહુમાળી […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તાલીમ અર્થે બેંગકોક જશે

અમદાવાદઃ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે બેંગકોક જશે. બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બે માસ માટે NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મેળવવા થાઈલેન્ડ જશે. થાઈલેન્ડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા AIT-એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી […]

દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાઃ 13.07 લાખ યુવાનોને તાલીમ અપાઈ, 7.90 લાખને નોકરી માટે પ્લેસમેન્ટ મળ્યું

નવી દિલ્હીઃ સરકાર ગ્રામીણ વિકાસ પર ભાર મૂકી રહી છે, જે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વે 2022-23માં એના પર મૂકેલા ભાર પરથી સમજી શકાય છે. સર્વમાં નોંધવામાં આવ્યું છે કે, દેશની કુલ વસતીનો 65 ટકા હિસ્સો (2021નાં આંકડા મુજબ) ગ્રામીણ વિસ્તારોમાં વસે છે અને વસતીનો 47 ટકા હિસ્સો […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગુજરાતના લાવડ – ગાંધીનગર ખાતેના RRU કેમ્પસમાં આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપવાની છે. આરઆરયુ અને બીએસએફ વચ્ચે થયેલ આ એમઓયુ એ આરઆરયુ-એનએસજી અને આરયુ-દિલ્હી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code