1. Home
  2. Tag "Treatment"

વડોદરાઃ એસ.એસ.જી હોસ્પિટલમાં ગંભીર સમસ્યાથી પીડિત 3 નવજાત બાળકીની સફળ સારવાર

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના બાળ રોગ અને સારવાર વિભાગે ખૂબ જોખમી,જટિલ અને ઝીણવટભરી ચોકસાઈ માંગી લેતી સર્જરી અને તબીબી પ્રક્રિયાઓ કરીને તેમજ ખૂબ લાંબી સારવાર આપીને ઈશ્વરના દૂત જેવા ત્રણ માસૂમોને નવું જીવન આપ્યું છે. આ વિભાગના વડા ડો.શીલા ઐયરના કુશળ અને અનુભવી માર્ગદર્શન હેઠળ તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આ તબીબી ચમત્કારમાં યોગદાન આપ્યું છે. […]

હીટિંગ ટૂલ્સના ઉપયોગથી વાળને નુકસાન થયું છે ?, તો રિપેર માટે ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર

હીટિંગ ટૂલ્સના ઉપયોગથી વાળ ડેમેજ થયા છે ? રિપેર માટે ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર વાળની ખોવાયેલી ચમક પાછી આવશે આજકાલ વાળને હીટિંગ ટૂલ્સના ઉપયોગને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જેના કારણે તેમને શુષ્કતા આવે છે અને તે ડલ પણ થઈ જાય છે. આટલું જ નહીં,વધુ પડતા હીટિંગ ટૂલ્સનો ઉપયોગ પણ વાળ ખરવાનું કારણ […]

સારવારની કોઈ નકારાત્મક અસર ન થાય તે માટે કોવિડની સક્રિય અને વ્યાપક સારવાર જરૂરીઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં પોસ્ટ કોવિડ સિક્વેલ મોડ્યુલનું વિમોચન કર્યું હતું. આ મોડ્યુલ ભારતભરના ડૉકટરો, નર્સ, પેરામેડિક્સ અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સની કોવિડની લાંબા ગાળાની અસરોનો સામનો કરવા માટે ક્ષમતા વધારવામાં મદદ કરશે. માર્ગદર્શિકા બહાર પાડવા અંગે ખુશી વ્યક્ત […]

રાજકોટઃ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ એક વર્ષમાં 93 હજાર પશુઓની કરી સારવાર

રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ પંખીઓ માટે તાત્કાલિક જરૂરી સારવાર સ્થળ પર જ મળી રહે તે માટે 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં એક વર્ષ જેટલા સમયમાં 93500 જેટલા પશુઓની સારવાર સ્થળ પર જઈને કરવામાં આવી હતી. તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રમેશભાઈએ જણાવ્યું હતું. રાજયસરકારની ટોલ […]

દિલ્હીઃ મનસુખ માંડવિયા સામાન્ય દર્દીના વેશમાં સારવાર કરાવવા સરકારી હોસ્પિટલમાં પહોંચ્યાં

હોસ્પિટલમાં તબીબી સેવાથી મંત્રી થયા ખુશ તબીબને મંત્રાલય હોલાવીને કરાયું સન્માન દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સતત અધિકારીઓ સાથે દેશની જનતાને મળતી આરોગ્યની સુવિધાઓને લઈને એક્ટિવ રહે છે. દરમિયાન આરોગ્ય મંત્રી રાત્રિના સમયે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં પોતાની ઓળખ છુપાવીને સારવાર કરાવવા માટે પહોંચી ગયા હતા. હોસ્પિટલની વ્યવસ્થાથી તેઓ ખુબ […]

મીડિયા જગતના માંધાતા પ્રદીપ ગુહાનું નિધન, કેન્સરની બીમારીની ચાલતી હતી સારવાર

મુંબઈઃ મીડિયા જગતના અગ્રણી અને માંધાતા તેમજ હિન્દી ફિલ્મ ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અને એક કંપનીના એમડી પ્રદીપ ગુહાનું નિધન થયું છે. ત્રણ અઠવાડિયા પહેલા જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ-4)ની જાણ થતા તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ તેમને શુક્રવારથી જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન […]

કોરોનાની સારવાર માટે 200થી વધુ દવાઓનું થયું ટેસ્ટિંગ: રિસર્ચ

કોવિડ-19 સારવાર માટે 200થી વધુ દવાનું ટેસ્ટિંગ કરાયું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં થયો ખુલાસો વાઇરસની સારવાર માટે અત્યાર સુધીમાં 265 ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે નવી દિલ્હી: કોરોના મહામારી એ માનવજાતના ઇતિહાસમાં સૌથી મોટી મહામારી કહી શકાય. જેની સારવાર માટે 200 થી વધુ ડ્રગ્સ કમ્પાઉન્ડનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જ અંદાજે 70 […]

ગુજરાતમાં 3 મહિનામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર માટે ચુકવાઈ કરોડોની સહાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂા. 80.31 લાખ, મે મહિનામાં રૂા. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂા. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર […]

કોરોનાની સારવાર માટે 30 ટકા લોકોએ મોબાઈલ એપથી તાત્કિલિન લોન લીધી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયાં હતા. વેપાર-ધંધાને અસરને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકોએ કોરોનાની સારવાર માટે ઉછીના નાણા લીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 30 ટકાથી વધારે લોકોએ કોરોનાની સારવાર […]

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ટાસ્કફોર્સની રચના

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી સરકારે રાહત અનુભવી હતી ત્યાં જ હવે રાજ્યમાં મ્યુકોરમાયકોસિસના કેસો વધી રહ્યા હોવાથી સરકાર ચિંતિત બની છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે ગુજરાતની સરકાર હવે જાગી છે. દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code