1. Home
  2. Tag "tribal society"

કવાંટમાં ગેરનો મેળોઃ પરંપરાગત વસ્ત્રોમાં સજજ આદિવાસી સમાજ પરંપરાગત લોકવાદ્યોના તાલે ઝૂમી ઉઠ્યાં

અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે જે પૈકી કવાંટ ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો. શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંચ્છની ટોપી પહેરી લયબદ્ધ નૃત્યુ કરતા ઘેરિયાઓ મેળા દરમિયાના સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્વ છે. હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર […]

ભારતીય સંસ્કૃતિને મજબુત કરવામાં આદિવાસી સમાજનું મોટુ યોગદાનઃ PM મોદી

 દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રખાયું ભોપાલઃ અમર શહિદ બિરસા મુંડાની જ્યંતિ ઉપર જનજાતીય ગૌરવ દિવસ સમાહોરમાં સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાની કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા. 100 કરોડના ખર્ચે બનેલા રેલવે સ્ટેશનની તેમને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાણકારી […]

સાબરકાંઠાનો સુપ્રસિદ્ધ ચિત્ર-વિચિત્ર મેળો આ વર્ષે પણ કરાયો રદ

કોરોનાને પગલે લેવાયો નિર્ણય કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું ફાગણી અમાસે યોજાય છે મેળો અમદાવાદઃ સાબરકાંઠાના ગુણબાખરી ગામમાં ફાગણી અમાસે યોજાતો ચિત્ર-વિચિત્ર મેળો સતત બીજા વર્ષે પણ કોરોના મહામારીને કારણે યોજાશે નહીં. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતાને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code