ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઈતિહાસ,જાણો તેના મહિમા વિશે
શિવજીનો મહિનો એટલે કે શ્વાવણ મહિનો કે જેમાં કરોડો ભક્ત ભગવાન ભોલેનાથના દર્શન માટે તેમના મંદિરમાં જાય છે અને પૂજા આરતી કરે છે. આવામાં જો વાત કરવામાં આવે ત્ર્યંબકેશ્વરની તો તે મંદિરમાં રહેલા જ્યોતિર્લિગનો ઈતિહાસ અલગ છે. ત્ર્યંબકેશ્વર વિશે દરેક શિવભક્તે જાણવા જેવું છે. શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 24 થી 26માં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું વર્ણન […]