1. Home
  2. Tag "triveni sangam"

મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડુબી ગયેલા સુરતના યુવાનની 14 દિવસથી ભાળ મળી નથી

સુરતનો 32 વર્ષીય યુવાન કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો, 12 ફેબ્રુઆરીએ પૂનમના શાહી સ્નાન માટે યુવાન તેના મિત્રો સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો, નાગવાસુકી ઘાટ પર યુવાને 6 ડુબકી લગાવ્યા બાદ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો સુરતઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ પૂર્ણ થયો છે. ત્રિવેણી સંગમ પર કરોડો લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. […]

મહાકુંભઃ મહાશિવરાત્રિના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

લખનૌઃ પ્રયાગરાજમાં મહાશિવરાત્રિ નિમિત્તે મહાકુંભ 2025ના અંતિમ સ્નાન માટે બુધવારે લાખો ભક્તો ત્રિવેણી સંગમ ખાતે એકઠા થયા હતા. દેશભરમાંથી લોકો વહેલી સવારે પહોંચ્યા અને ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર પવિત્ર સ્નાન કર્યું. મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના અમૃત સ્નાન સાથે થઈ હતી. ત્યારબાદ, મુખ્ય સ્નાન દિવસો 14 જાન્યુઆરી (મકરસંક્રાંતિ), 29 જાન્યુઆરી (મૌની […]

મહાકુંભ 2025: ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 42 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી

લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે. 19 દિવસ બાકી હોવાથી, સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે. મહાકુંભમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિબિંબ ત્રણ અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભારત અને દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણીમાં […]

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું

લખનૌઃ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર અડધી રાત્રીથી મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું,,, મેળા ક્ષેત્રમાં ભારે ભીડના કારણે કેટલાક વૃધ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થતા બેહોશ થવાની ખબર આવી રહી છે. આ સ્થિતિમાં 25-30 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલીક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર […]

પ્રયાગરાજઃ સીએમ યોગી અને તેમના મંત્રીઓએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરીને આ માહિતી આપી. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કર્યો અને લખ્યું, “તત્રાભિષેકમ યહ કુર્યાત્ સંગમમે […]

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર મહાકુંભનો ભવ્ય પ્રારંભ, એક કરોડથી વધારે લોકોએ કુંભ સ્નાન કર્યું

પોષી પૂનમના દિવસે પ્રયાગરાજ ખાતે પવિત્ર સ્નાન દ્વારા મહાકુંભનો શુભારંભ થયો છે. 144 વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો હોવાથી આ કુંભમેળાનું આગવું માહાત્મય છે. ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભના પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.મહાકુંભમાં આશરે 40 કરોડ લોકો ઉમટી પડે તેવી શકયતા છે.  મહાકુંભમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં […]

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમ પર રવિવારે ગંગા અવતરણ અને મહાઆરતી યોજાશે

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આગામી તા,16મીને રવિવારે ત્રિવેણી સંગમ ખાતે  ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કરશે તેમજ સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરાશે  ગંગા અવતરણ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તિર્થસ્થાન સોમનાથમાં  આગામી 16 જૂન ના રોજ જેઠ […]

સોમનાથમાં શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટી પડ્યાં

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન દેશ-વિદેશના અનેક યાત્રાળુઓએ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રવણ મહિનાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શ્રાવણી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટેનું વિશેષ […]

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના વિદ્યાર્થીઓએ ‘ત્રિવેણી સંગમ’માં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજઃ કાશી તમિલ સંગમમ’ ‘સંગમ નગરી’માં તમિલનાડુના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળએ પ્રયાગરાજ શહેરની મુલાકાત લીધી હતી. ‘સંગમ ઘાટ’ પર પહોંચતા જ વિદ્યાર્થીઓએ ‘હરહર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. ‘ત્રિવેણી સંગમ’માં પવિત્ર સ્નાન કર્યા પછી, વિદ્યાર્થીઓના જૂથે ‘સંગમ’ના કિનારે રહેલા ‘હનુમાનજી’ની મુલાકાત લીધી, ત્યારબાદ ‘શ્રી આદિ શંકર વિમાન મંડપમ […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ અને આજૂબાજૂના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પહેલી પસંદ

સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને  કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code