વધતા પ્રદૂષણ વચ્ચે 26 નવેમ્બર સુધી રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ
દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર યથાવત 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ દિલ્હી :રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ રહેશે.દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો,આગામી આદેશો સુધી, દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો […]