વ્યક્તિઓનો હાથ પકડીને સાચું સશક્તીકરણ શક્ય છે: ઉપરાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે કહ્યું હતું કે, “મફત ભેટો આપવી, દાન આપવું અને કોઈના ખિસ્સા ભરવા એ સાચું સશક્તીકરણ નથી. સાચું સશક્તીકરણ એ છે જ્યારે તમે તે વ્યક્તિનો હાથ પકડીને તેમને સશક્ત બનાવો છો. તે ખુશી, સંતોષ, આંતરિક શક્તિ લાવે છે અને તમને તમારા પરિવારો પર ગર્વ પણ કરાવે છે.” આજે નવી […]