આદિજાતિ વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ, ઈજનેરી કોલેજોમાં ટ્યુશન ફી સહિત રકમ સરકાર આપશે
આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ફેરફાર, સરકારી ક્વોટા માટે નિયત બેઠકોની ટકાવારીની મર્યાદામાં શિષ્યવૃત્તિ મળશે, વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી જે તે સમયની માર્ગદર્શિકા મુજબ લાભ અપાશે ગાંધીનગરઃ આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકોનો લાભ લઇ શકે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલી બનાવાઈ છે. આ […]