1. Home
  2. Tag "Turmeric"

ચહેરા પર હળદર લગાવવાના ફાયદા તો સાંભળ્યા હશે પણ નુકશાન પણ જાણી લો

હળદરનો ઉપયોગ તોના ઔષધીય અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે આરોગ્ય સુધારવા માટે જ નહીં, પણ ઘણા બ્યૂટી બેનિફિટ્સ માટે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં, હળદરને આરોગ્ય માટે એક વરદાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગ્ન પહેલાં ત્વચાને સુધારવા માટે કન્યાને લગાવવામાં આવે છે. આરોગ્ય અને સુંદરતાને વધારે માટે હળદરને જાણો છો. જો જરૂરતથી […]

હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો

સુંદર ચહેરો દરેકને પસંદ હોય છે તેમજ ચેહરાની સુંદરતા માટે લોકો વિવિધ ફેરનેસ ક્રિમ અપનાવે છે, જ્યારે ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ પણ ચહેરના નિખાર માટે ઉપયોગી સાબિત થાય છે. એક ચપટી હળદરને નહાવાના પાણીમાં મિલાવીને સ્નાન કરવાથી ચહેરો નિખરવાની સાથે ચેહરા ઉપર ખીલ સહિતની સમસ્યામાં છુટકારો મળશે. હળદરને આયુર્વેદમાં ખુબ મહત્વનું માનવામાં આવે છે. શરદી-ખાંસી […]

ચહેરા ઉપર હળદર લગાવવાની જાણો સરળ રીત…

ત્વચાને નિખારવા માટે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ સરળતાથી મળી રહે છે, તેમ છતાં પણ ઘણા લોકો ઘરેલું ઉપચારમાં માને છે. આ જ કારણ છે કે લોકો વગર વિચાર્યે દાદીમાના ઉપાય અજમાવવા લાગે છે. પરંતુ, ઘણી વખત એવું જોવા મળે છે કે દાદીમાના આ ઉપાયો લોકોની ત્વચાને બગાડે છે. આ ઉપાયોમાં સૌથી ખાસ બાબત એ છે કે […]

શું તમે પણ હળદરને હેલ્ધી માનીને ખાઓ છો, જાણો તેના ગંભીર ગેરફાયદા

હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેના સેવનની સલાહ આપવામાં આવે છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસરો પણ થઈ શકે છે. તમે સાંભળ્યું જ હશે કે દરેક વસ્તુનો અતિરેક ખરાબ હોય છે, ભલે તે સ્વાસ્થ્યવર્ધક વસ્તુ હોય, પરંતુ જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેની પણ આપણા શરીર પર […]

હળદરથી થતા આ ચમત્કારો વિશે તમે જાણો છો? પળવારમાં બદલાઈ જશે આખું જીવન

શું તમે માનો છો આ બાબત તો તમારા માટે આ સૌથી ઉપયોગી છે. જો તમે આર્થિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો. તો ભગવાન વિષ્ણુને હળદર નાંખેલું જળ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. સાથે અન્ય પણ અનેક એવા ઉપાયો છે જે ગુરુવારના દિવસે કરવાથી આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકાય છે. ત્યારે આવો જાણીએ હળદરના અલગ […]

ભારતીયોની જીવનશૈલીમાં હળદરના વધુને વધુ ઉપયોગનું જાણો કારણ…

શરદી, તાવ અથવા કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવા માટે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. જેથી હળદર દ્વારા આપણા શરીરમાંથી ગંદકી દૂર થવી જોઈએ. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્વો હોય છે જે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. તે ઘણી બીમારીઓથી પણ રાહત અપાવે છે. હળદરમાં કર્ક્યુમિન જેવું તત્વ હોય છે જે શરીર માટે ખૂબ […]

રસોઇઘરની આ વસ્તુઓ ક્યારેય ખાલી ન થવા દો, નકારાત્મક પરિણામોનો કરવો પડી શકે છે સામનો

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો […]

સફેદવાળની સમસ્યાથી મુક્તિ અપાવશે સરસિયાના તેલથી બનેલી આ કુદરતીય ડાય

સરસિયાના તેલનો ઉપયોગ લોકો માત્ર રસોઈ બનાવવા માટે જ કરે છે, પરંતુ આ તેલ માત્ર રસોઈ પૂરતું મર્યાદિત નથી. બલ્કે આ તેલ શરીરની અનેક નાની-મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે. વાસ્તવમાં, આજકાલ લોકો નાની ઉંમરમાં સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન છે. વાળ પર વધુ પડતા કેમિકલ લગાવવાથી વાળ અકાળે સફેદ થઈ જાય છે. લોકો તેમના […]

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

શિયાળામાં આવતી લીલી હરદળ આરોગ્યનો છે ખજાનો – જાણો તેને ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે

લીલી હળદરનું સેવન લોહી કરે છે શુદ્ધ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી પુશ્કર પ્રમાણમાં આવતા હોય છે, અને ડોક્ટરો પણ લીલા શાક ખાવાની સલાહ આપે છે, એજ રીતે લીલી હરદળ જેને આપણે આંબા હરદળ તરીકે પમ ઓળખીએ છે જે શિયાળીની ઋતુમાં જ આવે છે,તેનું સેવન આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code