1. Home
  2. Tag "Two drowning incidents"

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. […]

ગણેશ વિસર્જન દરમિયાન રાજકોટ અને કચ્છના આદિપુરમાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત

અમદાવાદઃ રાજ્યભરમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ ગણેશોત્સવ ઉજવાય રહ્યો છે. શ્રદ્ધાળુંઓ નદી અને તળાવોમાં જઈને ગણેશજીની મૂર્તિના વિસર્જન કરી રહ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન કચ્છના આદિપુરના તળાવમાં ત્રણ વ્યક્તિઓ અને રાજકોટના આજી ડેમમાં મામા-ભાણેજના મોત નિપજ્યા હતા.આમ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાના બે બનાવોમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કચ્છના ગાંધીધામના આદિપુરમાં શનિવારે સાંજે […]

પાલનપુરના બાલારામ અને લખતરના ઢાંકી ગામે ડૂબી જવાના બે બનાવોમાં 4 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદને કારણે નદી.નાળાં, અને તળાવો ભરાયેલા હોવાથી લોકોના નાહવા પડતા ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ડુબી જવાના બે બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં પાલનપુર નજીક આવેલા બાલારામ નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બાલારામ મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો […]

ખંભાળિયાના કેશોદ અને અમરેલીના મોટા માણસામાં ડૂબી જવાના બે બનાવો, ચાર બાળકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં સારા વરસાદને કારણે નદી અને તળાવો ભરાયેલા છે. ત્યારે નહાવા જતાં ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ડૂબી જવાના બે બમનાવોમાં ચાર બાળકોના મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે તળાવમાં નહાવા પડેલા એક જ પરિવારના માસુમ ભાઈ-બહેનના ડૂબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે બીજો બનાવ અમરેલીના મોટા માણસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code